SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહૅત્સવમાંથ દનનો અપૂર્વ વિનિશ્ચય પાકારે છે, નિગ્રંથ વીતરાગશાસન પ્રત્યેના પરમ પ્રેમ ઉલ્લસે છે, અદ્ભુત વૈરાગ્ય વલસે છે, અલૌકિક તત્ત્વજ્ઞાનના ચમત્કાર ચમકે છે, ન્યાયવાક્રિતા–સત્યવાદિતાના રણકાર રણકે છે, મધ્યસ્થ નિષ્પક્ષપાત ન્યાયદૃષ્ટિ અખકે છે, પરમ કરુણામય હૃદય ધબકે છે, સમદશી –વિશ્વબધુત્વ ભાવ ભપકે છે, અનુપમ સીલની સૌરભ મહકે છે. આ મહાદનપ્રભાવક ગ્રંથમાં શ્રીમદ્રે અનન્ય શાસનદાઝથી પદે પદે વીતરાગશાસનની મહાપ્રભાવના કરી છે, પણ કેટલાંક વિશિષ્ટ સ્થળાએ તેા જગના ચેાગાનમાં જિનદર્શનની મહાપ્રતિષ્ઠા કરી જંગમાં જિનશાસનના ડકા વગડાવ્યા છે. 6 શ્રીમદ્દે પાતે આ ગ્રંથની પ્રસ્તાવનામાં લખ્યુ છે તેમ આ · સાહસ કર્યું' છે. × × એ ફળદાયી થશે. ’ ખરેખર ! આ · સાહસ ’—મેાક્ષમાર્ગનું પ્રભાવન કરનારું આવું ભગીરથ કાય—શ્રીમદ્ જેવા કાઈ વિરલેા એલિયેા જ કરી શકે એવું ખરેખર સાહસ તા હતું જ, અને, ભાવિ મનાવાએ બતાવી આપ્યું તેમ, તે મહર્ષિની આ વાણી પ્રમાણે અપૂર્વ ફળદાયી થયું જ,તે એટલે સુધી કે શ્રીમદ્ રાજચંદ્ર-કલ્પવૃક્ષનુ આ અમૃતફળ (nectarfruit ) યાવચ્ચ દ્રદિવાકરો અમર રહે એવું અમૃત ( most immortal, nectar incarnate) મની ગયું! ૫, ચાપાટી રોડ, મુંબઈ, છ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy