SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ મહાત્સવ-ગ્રંથ પાંચમી રાતે મનમેાહિની અનુભવી શકી કે પેાતે સગર્ભા થઈ લાગે છે, એટલે તે વહેલી જાગૃત થઈ અને એણે યુવરાજના હાથમાંની મુદ્રિકા કાઢી લીધી. યુવરાજ નિદ્રાના ગુલાખી ખેાળે કોઈ સ્વપ્નમાધુરીમાં મસ્ત બની ગયા હતા. કુટિરની બહાર તેના મિત્ર મંત્રીપુત્ર પણ ભરનિંદમાં પેયો હતા. ચેાગિનીએ પુરુષવેશ ધારણ કર્યાં અને સ્વામીના ચરણ પર મસ્તક નમાવી તે વિદાય થઈ. સૂર્યોદય થયા ત્યારે દેવકુમારના મિત્ર મ`ત્રીપુત્ર જાગ્યા અને દેવકુમારને જાગૃત કરવા એણે બૂમ મારી. દેવકુમાર પણ જાગ્યા. એણે જોયુ કે શય્યામાં પ્રિયતમા નહેાતી. એણે માન્યું, કદાચ પ્રાતઃકાર્ય નિમિત્તે મહાર ગઈ હશે ! બન્ને મિત્રા પ્રાતઃકાર્ય આટાપવા માંડયા. માતાપિતા પાસેથી મેળવેલી રજા આજ પૂરી થઈ ગઈ હેાવાથી બન્ને મિત્રા આજ અતિ જવાના હતા અને ચેાગિનીને એક સ્વતંત્ર મકાનમાં રાખવાના તેમણે વિચાર પણ કર્યા હતા, એટલું જ નહી પણ એકાદ માસના પિરચય પછી તેની સાથે, ગમે તે મુશ્કેલી હાય તેપણુ, લગ્ન કરી લેવાને નિ ય કર્યા હતા. પણ ચેાગિની કાં ? અન્ને મિત્રા આસપાસ શેાધવા માંડયા. આમ તે ઉપવન કોઈની માલિકીનુ' ન હાવાથી સાવ નિર્જન હતું. નગરીના સહેલાણીએ કાઈ કોઈ વાર આ તરફ આવતા અને આવી બે-ચાર કુટિર હતી તેમાં રહીને ચાલ્યા જતા. દિવસના પ્રથમ પ્રહર પૂરા થયા છતાં ચેાગિનીનાં દર્શન થયાં નહીં. બન્ને મિત્રો ભારે ચિ'તા સેવતા નદીકિનારે પહોંચ્યા. જેયુ' તે ત્યાં નૌકા પણ નહેાતી. આ જોઈ ને બન્નેને ભારે આશ્ચર્ય થયું': નૌકાના ચારે નાવિકા નૌકા લઈ ને કઈ તરફ ગયા હશે ? મધ્યાહ્ન સુધી ખન્ને મિત્રોએ તપાસ કરી, પરંતુ ચેકિંગની ન મળી. હવે શું કરવું ? શુ' કોઈ દુષ્ટ માનવી ચેાગિનીને ઉઠાવી ગયા હશે ? આ પ્રશ્નોનુ સમાધાન પણ કેવી રીતે કરવું ? એ જ વખતે ક્રૂરથી નૌકા આવતી દેખાણી. અન્ને મિત્રોના હૈયામાં કઈક આશા પ્રગટી. નૌકા તેા આવી પણ તેમાં નાવિકા સિવાય કોઈ નહેાતુ'. યુવરાજે પૂછ્યું : “ નૌકા લઈ ને કયાં ગયા હતા ? ” ર “ આપના મિત્રને ઘાટ પર મૂકવા ગયા હતા. એમને મહત્ત્વના કાર્યં નિમિત્તે આજે જ ચાંક જવાનું હાવાથી અમારે જવું પડયું..” કુટિરમાં રાખેલા સરસામાન નાવિકા લઈ આવ્યા. અને બન્ને મિત્રા ભારે હૈચે નગરી તરફ રવાના થયા. ૬ ભવન પર પહેાંચ્યા પછી મનમેાહિનીએ માતાને સઘળી વાત કહી અને માજીના ભવનને સ`પૂર્ણ કરવાનું જણાવી તે તરત ભૂગભગૃહમાં જવા નીકળી પડી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy