SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ઘરના દ્વાર સામે દેના નિવાસનું શુભાશુભ ફળ वज्जिज्जइ जिणपिट्ठी रविईसििट्ट विण्ह वामा । सम्वत्थ असुह चंडी बभाण चदिसि चयह ॥" ઘરની સામે જિનેશ્વરની પીઠ હોય સૂર્ય અથવા મહાદેવની દર હોય અને વિષ્ણુની ડાબી ભુજા હોય તે અશુભ છે, ચંડીદેવી સર્વ જગ્યાએ અશુભ છે અને બ્રહ્માની ચારે દિશા અશુભ છે. તે માટે એવા કેકાણે. ઘર બનાવવું નહિં. - अरिहतदिवि दाहिण हरपुट्ठी वामएसु कल्लाणं । વિવરી ચંદુલં વંર મારે ... - ઘરની સામે જિનેશ્વરની દૃષ્ટિ અથવા જમણી ભુજા હોય, તથા મહાદેવની પીઠ અથવા ડાબી ભુજા હેચ કલ્યાણદાયક છે. ૫૨તુ આંથી ઉલટું હોય તે બહુ દુખદાયક છે, પરંતુ વચમાં રસ્તાનું અંતર હોય તે દોષ નથી. * ૮૬ મંદિરની વા-છાયા આદિનું ફળ पढमंत-जाम वज्जिय धयाइ दु-ति-पहरसंभवा छाया। ઉદ્દે નાયવા તમો વયન કન્નન્ના / - પહેલા અને ચોથા પ્રહરને છોડી ને બીજા અને ત્રીજા પ્રહરમાં મંદિરની વજા આદિની છાયા ઘરની ઉપર પડતી હોય તે દુખ કારક છે. તે માટે આ છાયાને છોડી દઈને ઘર બનાવવું જોઈએ. અથાત બીજા અને ત્રીજા પ્રહરમાં મદિરની ધ્વજા - આદિની છાયા પડતી હોય તે કેકાણે ઘર કરવું ન જોઈએ. समकट्ठा विसमखणा सवययारेसु इगविही कुज्जा । પુરણ પર માવા પૂછાય વા !' શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ ૧ ૪૨૯
SR No.011638
Book TitleYatindra Muhurt Darpan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherRajendrasuri Jain Granthmala
Publication Year1985
Total Pages593
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy