SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ सयमेव किवाडा पिहि यति य ऊग्घडति ते असुहा । चित्तकलसाइमाहा सविसेसा मूलदारि सुहा ॥ જે ઘરનાં દ્વાર પિતાની મેળે બંધ થઈ જાય અથવા ઊઘડી જાય તે અશુભ જાણવા. ઘરના મુખ્ય દ્વાર કળશ આદિના ચિત્રવાળા હોય તે બહુ શુભકારક છે. छतितरि भित्तिरि मग्गंतरि दास जे न ते दोसा। साल ओवरयकुक्खी पिट्टि दुवारेहि बहु दोसा ॥ ઉપર જે વેધ આદિ દેવ બતાવ્યા છે તેમાં છજાનું ભિતનું કે રસ્તાનું અંતર હોય તે તે છેષ નથી. શાળા અને ઓરડાની કુક્ષી અને પૃષ્ઠ ભાગ દ્વારા ભાગમાં હોય તે બહુ દોષકારક છે. ૮૪ ઘરમાં ચિત્રને વિચાર जोइणिनट्टारंभ भारहरामायण च निवजुद्धं । रिसिचरिअ देवचरिम इस चित्तं गेहि नहु जुत्तं ।। ગિનિઓનાં નાટક, મહાભારત, રામાયણ અને રાજાઓનું યુદ્ધ; અવિના ચરિત્ર અને વન ચરિત્ર ઇત્યાદિક વિષયના ચિત્ર ઘરમાં નહિ ચિતરવા જોઈયે • फलियतरु कुसुमवल्ली सरस्सई नवनिहाण जुअलच्छी । कलस बद्धावणय सुमिणावलियाइ सुहाचित । • ફલવાળા વૃક્ષ પુની લતાએ, સરસ્વતીદેવી, નવનિધાન યુક્ત લક્ષમીદેવી, કલશ, વહાંપનાદિ મંગલિક ચિહ્ન અને સુદર વMાની માળા એવા ચિત્ર ઘરમાં ચિતરવા તે શુભ છે. पुरिसुव्व गिहस्स गं हीणं आहिय न पावह साहं । तम्हा सुद्ध कीरइ जेण गिहं हवइ रिद्धिकर ।। • પુરૂષના અંગની માફક ઘરનું કઈ અંગ હીન અથવા અધિક હોય તે શાભા પામતું નથી, તેથી શી૫ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે શુદ્ધ ઘરે કરવું જેથી તે ઘર ત્રાદ્ધિકારક થાય. કર૮ : વિભાગ ત્રીજો
SR No.011638
Book TitleYatindra Muhurt Darpan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherRajendrasuri Jain Granthmala
Publication Year1985
Total Pages593
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy