SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ થઇ છે. अशुभारम्भशोल श्व, परदाररत: सा, कुशलो विष कार्येषु विष्टयाख्य करणेन च ॥७॥ અર્થ -વિષ્ટિ કરણમાં જન્મેલો માણસ અશુભ કાર્યો કરનારે, પર સ્ત્રીમાં આસક્ત રહેનારો અને વિવ કાર્યમાં પ્રવિણ હોય છે. शकुनो करणे जात., पौष्ठिकादि क्रियाकृति. औषधादिपु दक्षश्च भिषग्वृत्ति न जायते ॥८॥ અર્થ - શકુનિ કરણમાં જન્મેલે માણસ, પૌષ્ટિક આદિ કિયાએ કરનારે, ઔષધિઓ આદિના જ્ઞાનમાં નિપુણ અને વૈદક વડે નિર્વાહ ચલાવનારે હોય છે. રળ ર રતુદાઢે, વેદિરતઃ સT गोकर्मा गोप्रभु लेकेि, चतुप्पद चिकित्सकः ॥ ९॥ અર્થ - ચતુષ્પાદ કરણમાં જન્મેલો માણસ દેવ અને બ્રાહ્મણમાં પ્રીતિવાળ, ગાયોને ઉછેરનાર, ગાયને માલીક અને ચાર પગવા ! પશુઓની દવા કરનારે હોય છે. नागे च करणे जाता, धीनर प्रितिकारक: jeતે સાફ , સુમને જોર જોજના ? અર્થ - નાગ કરણમાં જન્મેલો માણસ માછીમારે માથે પ્રોતિ કરનારે ભયાનક કર્મ કરનારા ભાગ્યહીન અને ચચળ ત્રવાળો હોય છે fજહાદન કરી નાત , ગુમ. મંતો નર तुष्टि पुष्टिच माङ्गल्य, सिद्ध च लभते सदा ॥११॥ અર્થ - કિ સુખ કરણમાં જન્મેલો માણસ શુભ કાર્યો મા રત રહેશે અને તુષ્ટિ, પુષ્ટિ કલ્યાણ તેમજ સિદ્ધને પ્રાપ્ત કરનારે હોય છે. શ્રી યતીન્ન મુહૂર્ત પ્રભાકર : ૧૫
SR No.011638
Book TitleYatindra Muhurt Darpan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherRajendrasuri Jain Granthmala
Publication Year1985
Total Pages593
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy