SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ લેe હે મુનિ! આ સંસારમાં જે જે શારીરિક અને માનસિક દુખ અનંતવાર પ્રાપ્ત થયાં છે તે સર્વ આ શરીરમાં મમતારૂપી દેષથી પ્રાપ્ત થયાં છે. णत्थिभयं मरणसम, जम्मणसमयं ण विज्जदे दुक्खं । ' जम्मणमरणादं के छिण्णममति सरीरादो ॥१६६९।। આ સંસારમાં મરણ સમાન કેઈ ભય નથી; જન્મ સમાન કઈ દુખ નથી; માટે જન્મ અને મરણથી વ્યાપ્ત આ શરીરથી મમતા ત્યાગ, શ્રી પૂજ્યપાદવામી સર્વાર્થસિહિમા કહે છે? अत्र जीवा-अनादिसंसारेऽनन्तकालं नानायोनिषु दुःख भोग भोगं पर्यटन्ति । न चात्र किंचिनियतमस्ति । जलबुद्बुदोपमं जीवितं, विद्युन्मेघादिविकारचपलाभोगसम्पदइत्येवमादि जगत्स्वभावचिंतनात् संसारात् संवेगो भवति ॥१२-७॥ આ જગતમાં છ અનાદિ કાળથી અનંતકાળ સુધી નાના નિઓમાં દુખ ભોગવતાં ભ્રમણ કર્યા કરે છે. આ જીવન જળના પરપોટા સમાન ક્ષણિક છે. વિજળીના ચમકારા સમાન અને વાદળાના વિખરવા સમાન ભેગ સમ્મદ ચંચળ-અસ્થિર છે. એવા જગતના સ્વભાવના ચિંતવનથી સંસારથી સંગ ઉદાસીનતા આવે છે. શ્રી પૂજ્યપાદસ્વામી સમાધિશતકમાં કહે છે:मूलं संसारदुःखस्य देह एवात्मघीस्ततः । त्यक्त्वैनां प्रविशेदन्तर्बहिरव्याहतेंद्रियः ॥१५॥ આ શરીર સંસારના દુખનું મૂળ છે. તેથી આત્મજ્ઞાનીએ તેનું મમત્વ ત્યાગી અને ઇન્દ્રિયોથી વિરક્ત થઈ અંતરમાં પ્રવેશ કરવો જોઈએ. અંતરાત્મામાં સ્થિર થવું જોઈએ.
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy