SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૭ . शरीराद्भिन्नमात्मानं शृण्वन्नपि वदन्नपि । तावन्न मुच्यते यावन्न भेदाभ्यासनिष्ठितः ।। ८५-३२ ॥ શરીરથી આત્મા જુદે છે એવું સાંભળવા છતાં અને ખેાલવા છતાં પણ જ્યાં સુધી તે ખનૈના ભિન્નત્વના અભ્યાસ દૃઢ થતા નથી ત્યાં સુધી દેહથી મમતા મુકાતી નથી; મુક્તિ થતી નથી. अतीन्द्रियमनिर्देश्यममूर्त कल्पनाच्युतम | चिदानंदमयं विद्धि स्वस्मिन्नात्मानमात्माना ।। ९९-३२ ॥ હે આત્મન્ ! આત્માને આત્મામાં જ આત્મા વડે તું જાણુ કે હુ આત્મા અતીન્દ્રિય છું, વચન ગાયર છું, અમૂત છું, મનની ૫નાઓથી રહિત છું તથા ચિદાનંદમય છું, इत्यविरतं स योगी पिण्डस्ये जातनिश्वलाभ्यासः । शिवसुखमनन्यसाध्यं प्राप्नोत्यचिरेण कालेन ।। ३१-३७ ॥ પિડસ્થ ધ્યાનમાં જેને અવિરત નિશ્ચલ અભ્યાસ થઈ ગયા. છે તે ધ્યાની ચાગી ધ્યાનથી સાધ્ય જે મુક્તિસૌપ્યું તેને શીઘ્ર અલ્પ ઢાળમાં પામે છે. वीतरागस्य विज्ञेया ध्यानसिद्धिर्ध्रुवं मुनेः । केश एव तदर्थ स्याद्रागार्चस्येह देहिनः ।। ११४- ३८ ॥ વીતરાગી મુનિને ધ્યાનની અવસ્ય સિદ્ધિ હૈાય છે, પરંતુ રાગથી પીડિત પ્રાણીને ધ્યાન દુઃખરૂપ જ હાય છે. अनन्यशरणं साक्षात्तत्संलीनैकमानसः । तत्स्वरुपमवाप्नोति ध्यानी तन्मयतां गतः ॥ ३२- ३९ ॥ જે ધ્યાની મુનિ વીતરાગનુ અનન્ય શરણ ગ્રહી તેના સ્વરૂપમાં સાક્ષાત્ મનને લીન કરે છે, તે તે સ્વરૂપમાં તન્મયતા પામી તે સ્વરૂપરૂપ થઈ જાય છે.
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy