SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ ધીરપુરુષે ધ્યાનની સિદ્ધિને માટે કાષ્ઠના આસન ઉપર, પત્થરના આસન ઉપર, ભૂમિ ઉપર કે રેતીના સ્થાનમાં ભલે પ્રશ્નાર આસન સ્થિર જમાવવુ”. पर्यकमर्द्धपर्यकं वज्रं वीरासनं तथा । સુણાનિ—પૂર્વે જ ચોલ્લઈ સભ્યતઃ ॥ ૧. ૧૦ ૦ ૨૮ ॥ ૧ પાસન, (પદ્માસન, ) (૨) અર્ધ પર્યં “કાસન, (૩) વજ્ર સન, (૪) વીરાસન, (૫) સુખાસન, (૬) કમલાસન અને (છ) કાયેાસ[સન એ સ્થાનને ચેાગ્ય આસને કલા છે. स्थानासनविधानानि ध्यान सिद्धिर्निबन्धनम् । नैकं मुक्त्वा मुनेः साक्षाद्विक्षेपरहितं मनः ॥ गा. २० अ. २८ ॥ ધ્યાનની સિદ્ધિને માટે સ્થાન અને આસનનુ વિધાન કર્યુ છે, તે બેમાંથી એક ન હેાય તા પણ મુનિનુ ચિત્ત સાક્ષાત્ ક્ષેાભરહિત થતુ નથી. पूर्वाशाभिमुखः साक्षादुत्तराभिमुखोऽपि वा । પ્રસન્નવનનો ધ્યાતા ધ્યાનાને પ્રશસ્યતે ॥ ૨૨-૨૮ ॥ ધ્યાની મુનિ જો ધ્યાનના સમયે પ્રસન્ન મન પૂર્વક સાક્ષાત્ પૂર્વ દિશામાં કે ઉત્તર દિશામાં મુખ રાખી ધ્યાન કરે તેા તે પ્રશ’સનીય છે. ' अथासनजयं योगी करोतु विजितेन्द्रियः । मनागपि न खिद्यन्ते समाधौ सुस्थिरासनाः ॥ ३०-२८ ॥ ઇંદ્રિયાને જીતનાર મહાત્મા ચેાગી આસનના પણુ જય કરે છે. ધ્યાનસમાધિના સમયે જેનું ઉત્તમ પ્રકારે સ્થિર આસન છે તે લેશ પણ ખેદ પામતા નથી. नेत्रद्वन्द्वे श्रवणयुगले नासिकाभ्रे ललाटे । वक्त्रे नाभौ शिरसि हृदये तालुनि भ्रूयुगान्ते ॥ ध्यानस्थानान्यमलमतिभिः कीर्तितान्यत्र देहे । तेष्वेकस्मिन्विगतविषयं चित्तमालम्बनीयं ॥ १३-३० ॥
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy