SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ (૪) શ્રી કુંદકુંદાચાર્યના ચરિત્ર પાહુડમાંથી – • एए तिण्णि वि भाषा वंति जीवस्स मोहरहियन्स । नियगुणमाराहतो अविरेण वि कन्म परिहरइ ॥ १९ ।। જે હુ રહિત જીવ સભ્યદર્શન, રજ્ઞાન અને સમ્યક ચારિત્રય ર ને ધારણ કરે છે અને પોતાના નિજાત્મિક શુદ્ધ ગુની આરાધના કરે છે તે શાગ્ર કર્મોથી છૂટે છે. चारित्नसमारदो अप्पामु परं ण ईहए णाणी । पावइ अइरण मुहं अगोवनं जाण णिच्छयदो ॥ ४३ ॥ જે આત્મજ્ઞાન રૂપાચરણ ચરિત્રને ધારણ કરી પિતાના આત્મારાં પર વ્યને કચ્છતા થી અન કેવળ આત્મરાની હોય. છે–પર વ્યાં રાગદેવહુ કરતા નથી, તે જીવ શાસ્ત્ર અનુપમ સહખને પ્રાપ્ત કરે છે એમ નિયથી જાણે. • (પ) શ્રી કુંદકુંદચાકૃત ભાષાંઈ– अप्पा अप्पम्मि रओ रायादिमु सयलदोसपरिचत्तो । संसारतरणहळू बमोति जिणेहिं णिविडं ॥ ८५ ॥ આત્રા રાગાદિ સર્વ દેને ત્યાગી પિતાના સ્વભાવમાં– આત્મામાં જ રમા કરે સંસાર સાગરથી તરવાને ઉપાય-ધર્મ છે એમ શ્રી જિદ્ર ભગવાને કહ્યું છે. (૬) શ્રી કુંદકુંદાચાર્ય એશ પાહુડમાંથીઃजो देहे हिरवलो णिहंदो णिन्मनो णिरारंभो। आइसहावे सुरओ जोई सो लहह णिव्वाणं ।। १२ ।। . જે ગી શરીર મખ્ય ઉદાસીન, રાગાદિદથી રહિત પર પદાર્થો પ્રત્યે અસ્તારહિત, આરંલ રહિત અને આત્મ હશાવમાં સમ્યક પ્રકારે લીન છે તે નિને પ્રાપ્ત હેય છે–પામે છે. सचे ऋताय मुन्नं गारवमयरायदोसवानोस् । लोययवहारविरदो अप्पा झापड झाणत्यो ।। २७ !!
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy