SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ જીવતાં પશુઓને ઉકાળીને ચરબી કાઢે છે. તેમને ચીરી ચામડું ઉતારે છે. બળવાન પશુ પક્ષી નિર્બળને મારી નાખે છેહિંસક મનુષ્ય પશુઓને ઘેર દુખ આપે છે. પિતાના સ્વાર્થ સાધે. છે. તેમનાં અંગ છેદે છે. તેમની પૂંછડી કાપી નાખે છે. તેમને ઘેર માનસિક અને શારીરિક દુઃખ આપે છે. એ પ્રકારે પ્રક્રિય. તિને અસહનીય દુઃખ સહેવું પડે છે. તિર્યંચગતિમાં અને મનુષ્યગતિમાં કેટલાંક પ્રાણી તીવ્ર પાપના ઉદયથી લધ્યપર્યાપ્ત ઉત્પન્ન થાય છે. જે ગરમી, શરદી, પસીનો, મળાદિમા સાઈન જન્મ પામે છે, તે એક શ્વાસમાં અઢાર વાર જન્મે છે, મરે છે, તેમનું આયુષ્ય શ્વાસ હોય છે. સ્વસ્થ નીરોગી મનુષ્યની નાડીના એક ધબકારાને એકશ્વાસેારદ્વાસ ગણાય. છે. ૪૮ મિનિટ કે એક મુહૂર્તમાં એવા ૩૭૭૩ શ્વાસ હોય છે. એવા જ એક અતર્મુહૂર્તમાં નીચે પ્રમાણે ૬૩૩૬ સુભવ. ધારણ કરી જન્મ મરણનું કષ્ટ પામે છે. • ૧ સાધારણ વનસ્પતિ બાદરના એક સાથે ૬૦૧૨ જન્મ ૨ જ છે સૂમના એ ૬૦૧૨ . ૩ પૃથ્વીકાયિક માદરના ૬૦૧૨ સકમના , ૬૦૧૨ , ૫ જલકાયિક બાદરના છે ૬૦૧૨ - સૂત્મના ૬૦૧૨ » ૭ વાયુકાયિક બાદરના છ ૬૦૧૨ છે. સૂક્ષ્મના ૬૦૧૨ છે ૯ અગ્નિકાયિક બાદરના , ૬૦૧૨ છે. સુમના ૬૦૧ર બ. ૧૧ પ્રત્યેક વનસ્પતિના ૬૦૧૨ ઇ . ૦ ૦ ૧૦ છે કુલ એકેન્દ્રિયના ૬૬૧૩૨ જ
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy