SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ નિશ્ચયથી હું એક જ છું, મારું કોઈ નથી, હું શુદ્ધ છું, જ્ઞાન દર્શન લક્ષણવંત છું, શુદ્ધભાવની એકતાથી અનુભવ કરવા યોગ્ય છું. એમ જ્ઞાની સદા ચિંતવન કરે છે. मणिमंतोसहरक्खा हयगयरहओ य सयलविजाओ। जीवाणं ण हि सरणं तिसु लोए मरणसमयम्हि ॥८॥ મૃત્યુના સમયે, મણિ, મત્ર, ઔષધી, રક્ષકે, ઘડા, હાથી, રથ અને સકલ વિદ્યાઓ એ કઈ પણ જીવને મરણથી બચાવી શકતાં નથી. जाइजरमरणरोगभयदो रक्खेदि अप्पणो अप्पा । तम्हा आदा सरणं बंधोदयसत्तकम्मवदिरित्तो ।।१।। જન્મ, જરા, મરણ, રોગ અને ભયથી આત્મા પોતે જ પિતાની રક્ષા કરી શકે છે, તેથી બ ધ, ઉદય અને સત્તારૂપ કર્મોથી મુક્ત શુદ્ધ આત્મા જ શરણરૂપ છે, રક્ષક છે. વાણા સિદ્ધા સરિયા વાયા સહુ પૈવાદી ! ते वि हु चेदि जला तम्हा आदा हु मे सरणं ॥१२॥ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચે પરમેષ્ઠી આત્માને જ અનુભવ કરે છે (આત્મારૂપ છે. તેથી મારે પણ એક મારે આત્મા જ શરણ છે. सम्मत्तं सण्णाणं सच्चारित्तं च सत्तवो चेव । चउरो चेदि आदे तम्हा आदा हु मे सरणं ॥१३॥ સમ્યગુદર્શન, સમ્યગાન, સમ્યારિત્ર અને સમ્યફતપ એ ચારે આત્માના ધ્યાનથી સિદ્ધ હોય છે (ચારે આત્મામાં જ છે) તેથી એક મારો આત્મા જ શરણ છે. . (ર) શ્રી કુંદકુંદાચાર્યકુત સમયસારમાંથી –.
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy