SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ tis (૨૮) શ્રી જ્ઞાનભૂષણભટ્ટારક તત્વજ્ઞાન સરંગિણમાં કહે છે - स कोमि परमानंदश्चिद्रपध्यानतो भवेत् । तदंशोपि न जायेत त्रिजगत्स्वामिनामपि ॥४२॥ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના ધ્યાનથી કોઈ એ સહજ પરમાનંદ હોય છે કે તેને અશ પણ ઈબ્રાદિને પ્રાપ્ત હેત નથી. ये याता यांति यास्यति योगिनः शिवसंपदः । समासाध्यैव चिद्रूपं शुद्धमानंदमंदिरं ॥ १६-२ ॥ જે જે ગી મુક્તિ સંપદાને પામ્યા છે, પામે છે અને પામશે તેમાં શુદ્ધ સહજાનંદ રવરૂપ ચિપની સમ્યક્ પ્રકારે સાધના એ સુખ્ય કારણ છે. चिद्रप केवलः शुद्ध आनंदात्मेत्यहं स्मरे । मुक्त्यै सर्वज्ञोपदेशः श्लोकाद्वैन निरूपितः ॥ २२-३ ॥ હુ ચૈતન્યસ્વરૂપ છું, કેવળ–અસહાય છું, શુદ્ધ છું, સહજાનદમય છું એવું સ્મરણ કરું છું; 'મુક્તિને માટે સર્વજ્ઞ ભગવાનને જે ઉપદેશ છે તે અર્ધા શ્લોકમા કહ્યો. सर्वेपामपि कार्याणां शुद्धचिपचिंतनं ।। सुखंसाध्यं निजाधीनत्वादीहामुत्र सौख्यकृत ।। १६-४ ॥ સર્વ કાર્યોમાં શુચિપનું ચિંતવન સુખથી સાધ્ય છે કારણ કે તે પિતાને આધીન છે અને આ લેક અને પરલોક બંનેમાં સહજ સુખ આપનાર છે. विषयानुभवे दुःख व्याकुलत्वात् सतां भवेत् । निराकुलत्वतः शुद्धचिद्रपानुभवे सुखं ।। १९-४॥ પ્રાણીઓને વિષે ભેગવવામાં દુઃખ હેાય છે કારણ કે તેમાં વ્યાકુલતા છે. પરંતુ શુદ્ધ ચિતૂપના અનુભવમાં સુખ હોય છે કારણ ત્યાં નિરાકુલપણું છે.
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy