SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ બહૂદર્શન ૧૪૧ ઊપજાવી શકે; પૂર્વીકત દર્શનની ખામીથી મુકત હાય, અને છતાં એ દર્શનાના સારા ભાગની અવગણના ન કરે. આવું તત્ત્વદર્શન આ ભૂમિમાં શ્રુતિના સમયથી હયાત હતું; ખીજાં દર્શને અને ધર્મની ચડતી-પડતી વખતે પણ એનું તેજ સર્વથા લુપ્ત થયું ન હતું. ખરા ધાર્મિક આત્માઓ કાઈ કાઈ પણ હંમેશાં ખૂણેખાચરે પડ્યા રહેતા. એમના આત્મામાં અને જીવનમાં અને ઉપદેશમાં વેદાન્તદર્શન ઝળક્યા કરતું હતું. વેદાન્તદર્શનજે મહાતેજનાં અન્ય દર્શના ભાગલાં કિરણેા છે—એણે પુનઃ જન્મ ધારણ કર્યાં, પુનઃ સામ્રાજ્ય સ્થાપ્યું. એની શ્રેષ્ઠતા કયાં રહી છે, અને કેવી રીતે રહી છે એ વિષે આપણે આગળ વિચાર કરીશું. [ વસન્ત, ફાલ્ગુન ૧૯૬૦, ]
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy