SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ Bકાનુવાદ સહિત થાય છે. જ્યાં સુધી તે ચગદ્રવ્યની હયાતિ છે, ત્યાં સુધી સમય સ્થિતિ પ્રમાણે કર્મને અપ પણ સિદ્ધ છે.” ૩ આ શ્લોકમાં બંધની જે સમય માત્ર સ્થિતિ કહી છે, તે બંધ સમય છોડીને કહી છે એમ સમજવું. યોગનિરોધ કરતે વીર્ય વ્યાપારને બધ કરતે આત્મા પહેલા બાહર કાયાગના બળથી અંતમુહૂર્તમાત્ર કાળે બાદર વચનગને રાધ કરે છે. તેને રાધ કર્યા પછી અંતમુહૂર્ત તેજ અવસ્થામાં રહીને આદર કાયાગના અવલંબનથી બાદમાગને અંતમુહૂર્ત કાળે રાધ કરે છે. કહ્યું છે કે પહેલા બાદર કાગ વડે ભાદર વચનગ અને બાદર મ ગને અનુક્રમે રોકે છે. અહિં વચનગ અને મનગને રાકતા બાહર કાયાગ એ અવલંબન માટે વીર્યવાન આત્માનું કરણઉત્કૃષ્ટ સાધન મનાયું છે. એટલે કે વચન મન અને કાયા દ્વારા વીર્યવ્યાપારને રાધ કરવા માટે અવલંબનની જરૂર છે. અહિં કાયમ એ અવલ બને છે. કાય દ્વારા થતા વીર્યવ્યાપાર વડે પહેલા બાદાર વચનગ, ત્યાર પછી બાદર મનેગને રોધ કરે છે. બાદર મ ગને રાધ કર્યા પછી અતિમુહૂત એજ સ્થિતિમાં રહીને ઉચ્છવાસ નિશ્વાસને અંતમુહૂર્ત કાળે રેકે છે. ત્યારપછી અંતમુહુર્ત એજ સ્થિતિમાં રહીને સૂક્ષમ કાયયોગના બળથી બાહર કાયયોગને રે કર છે. કારણ કે જ્યાં સુધી બાદર વેગ હોય ત્યાં સુધી સૂક્ષમ રોકી શકાતા નથી, સઘળા બાદરગને રાધ કર્યા પછી જ સૂક્ષમ ભેગને રોધ થાય છે. કહ્યું છે કેસૂક્ષમ કાયાગ વડે બાદ કાયાગને પણ વેધ કરે છે. કારણ કે બાદર ચાગે છતાં સૂક્ષમ યોગ શકાતા નથી. અહિં કેટલાએક આચાર્યો એમ કહે છે કે-બદર કાગના બળથીજ બાદર કાયાગ રેકે છે. તેઓ અહિં આ પ્રમાણે યુક્તિ બતાવે છે-જેમ કા૫ત્રિક-કરવતથી કાપનોર કરતી સ્તંભ ઉપર બેસીને જ સ્તંભને કાપે છે, તેમ બાદર કાયાગના અવલંબનથી બદિર કાથયેગને રોકે છે. અહિં તત્તવ કેવળી મહારાજ જાણે બાહર કાયાગને રકતો પૂરપકેની નીચે અપૂર્વ સ્પષ્ટ કરે, એટલે કે પહેલા વધારે વધારે વીર્યવ્યાપારવાળા પદ્ધ કે કરતે હતા, અહિં અત્યન્ત અ૫ વીર્યવ્યાપારવાળા અપૂર્વ સ્પર્ધકે કરે છે ચાગથાનકનું સ્વરૂપ કહેવાના પ્રસંગે શપદ્ધકનું સ્વરૂપ આચાર્ય મહારાજ પિતાની મેળે જ ધનકરણમાં કહેશે. અત્યાર પહેલા પર્યાપ્તિ પર્યાય વડે પરિણત આત્માએ કાયાદિવ્યાપારને કરવા માટે જે પહકે કર્યાં હતાં, તે પૂર્વપદ્ધક કહેવાય છે, અને તે સ્થૂલ છે. જે સ્પદ્ધ કેને હમણાં કરવાનો આરંભ કરે છે, તે સૂક્ષમ છે. કારણ કે આવા પ્રકારના અત્યન્ત હીન વીશુવાળા પદ્ધકે પૂર્વે અનાદિ સંસારમાં કેઈ કાળે કર્યા ન હતા, માટે અપૂર્વ કહેવાય ૧ અગીઆરમા બારમા અને તેમા ગુણસ્થાનકે માત્ર યોગનિમિતે જે સ્થિતિને બંધ થાય છે, તે પૂર્વના સમયે બંધાય, અને પછીના સમયે ભગવાય, અને ત્યારપછીના સમયે સતા રહિત થાય છે. એટલે કે જે સમયે બંધાય છે, ત્યારથી ત્રીજા સમયે સતા રહિત થાય છે. એટલે અકાષાયિક સ્થિતિને બંધ બે સમય પ્રમાણ ગણાય છે. છતાં અહિં એક સમય કહ્યો, તે બંધ સમય છોડીને કહ્યો છે. માત્ર ભોગ્ય સમયજ લીધા છે. ૨ ચતા ચડતા વીણવાળી વગણ અને પહકેને જે કમ છે, તે કાયમ રાખી વીર્યાપાર આયત અલ્પ કરે તે અપૂવસ્પદ્ધક કહેવાય છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy