SearchBrowseAboutContactDonate
Page Preview
Page 804
Loading...
Download File
Download File
Page Text
________________ પચસ ગ્રહ-પાંચમું હાર્ અભવ્ય ચાન્ય જઘન્ય પ્રદેશસત્તાવાળા કાઇ આત્મા ત્રસમાં ઉત્પન્ન થશે, ત્યાં અનેકવાર સવિરતિ અને દેશવિરતિ પ્રાપ્ત કરીને તેમ જ ચાર વાર 'માહનીયને ઉપશમાવીને કરી એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, ત્યાં માત્ર પચાપમના અસખ્યાતમા ભાગ જેટલા કાળ રહીને મનુષ્યમાં ઉત્પન્ન થાય, મનુષ્યપામાં શીઘ્રપણે મેાહના ક્ષય કરવા માટે પ્રયત્નવંત થાય, ત્યાં ઉક્ત પ્રકૃતિને ચાાન્ય રીતે ક્ષય કરતાં કરતાં દરેકના છેલ્લા ખંડના પણ ક્ષય થાય, માત્ર ચાવલિકા 'શેષ રહે, તે ચરમ આવલિકાના પણ સ્તિથ્યુકસક્રમ વડે ક્ષય થતાં થતાં જ્યારે તેની સ્વરૂપની અપેક્ષાએ એક સમય પ્રમાણુ સ્થિતિ અને કમત્વ સામાન્યની અપેક્ષાએ એ સમય પ્રમાણુ સ્થિતિ રહે ત્યારે આછામાં ઓછી જે પ્રદેશસત્તા હોય તે પહેલું પ્રદેશસદ્ધ સ્થાન કહેવાય. -७७० એક પરમાણુના પ્રક્ષેપ કરતાં બીજી પ્રદેશ સમ સ્થાન થાય, એટલે કે જે જીવને એક અધિક પરમાણુની સત્તા હોય તેનું બીજું પ્રદેશ સત્પ્રસ્થાન થાય, ત્રણ પરમાણુના પ્રક્ષેપ કરતા ચાક્ષુ' પ્રદેશ સત્યમ સ્થાન થાય, એ પ્રમાણે એક એક પરમાશુમા પ્રક્ષેપ કરતાં કરતાં ભિન્ન ભિન્ન છવાની અપેક્ષાએ અનન્તા પ્રદેશ સત્કર્મ સ્થાના ત્યાં સુધી કહેવા, યાવત્ તે જ ચરમ સ્થિતિ વિશેષમાં ગુણિતકમાં શ આત્માને સવત્કૃષ્ટ પ્રદેશ સત્ક સ્થાન થાય. જાય છે. એટલે કે ઉદ્યવતી પ્રકૃતિની જ્યારે એક માવલિકા ખરાખર શેષ રહે ત્યારે અનુવ્યવતી પ્રકૃતિના સમયન્યૂન આવલિકા શેષ રહે છે. એટલે જ ઉયવતી પ્રકૃતિઐના ૨૫૯ કાથી અનુમવતા પ્રકૃતિના એક ન્યૂન સ્પર્ધા થાય છે. આા પ્રમાણે જેની ચરમાવલિકા રોષ રહે અને આવના મધ થાય તેગ્માના ચરમાવલિકા આશ્રિત પદ્ધા કલા. તથા જેની ઉદ્દયાવલિકાથી વધારે સ્થિતિ શેષ હાય અને સ્થિતિધાત તથા ગુણશ્રેણિ બંધ થાય તેના જેટલા સમયે રોષ હોય તેટલા પહા થાય છે. માત્ર અનુયવતીના એક આછા થાય છે. તથા જેટલા નિયત સ્પા થયા ત્યારપછીના ચરમસ્થિતિધાતથી આરભી ઉત્કૃષ્ટ સ્થિતિ પર્યંતનુ એક જ સ્પંદૂક થાય છે. કારણ કે તેમાં ગુણશ્રેણિ આદિથી અનેક પ્રકારના ફેરફારો થાય છે. એટલે તેનુ' એક જ સ્પષ્ટ નિત્રક્ષ્ય છે. એ પ્રમાણે અન્યત્ર પણ સમજવું 1 અહિ જેની ગુણશ્રેણિયાવલિકામા પ્રવેશી છે તેનો અર્થ એ સમજવા કે જેઓના ગુણશ્રેણિ દ્વારા ગવાયેલા તુલિકા હવે ઉથાવલિકા પૂરતાં જ રહ્યા છે, વધારે નથી. કારણ કે સત્તામાં માત્ર એક આલિકા જ બાકી છે. શેષ સવ નષ્ટ થયેલ છે, આ પ્રમાણે અન્યત્ર પણ સમજવું. • ૧ અહિં ટીકામા ‘દ્વિસમયમાત્રાવસ્યાના સ્થિતિઃ' એ પ્રમાણે લખ્યું છે આને અથ • એ સમયમાત્ર જેનું વસ્થાન-સ્થિતિ 'છે' એ થાય છે. તેનેાતાય" એ છે કે ર૧૫ની અપેક્ષાએ સમય સ્થિતિ અને ક્રત સામાન્યની અપેક્ષાએ એ સમયસ્થિતિ. કારણ કે ઉયાવલિકાના ચરમસમયે અનુદયાવલિકાની ચરમ સ્થિતિ સ્વરૂપ સત્તાએ હાતી નથી. પરપે àાય છે અને ઉપાય સમયે સ્વરૂપ સત્તાએ વ્હાય છે. એટલે પાન્ય સમય સ્વરૂપ સત્તાના ચરમસમય પરરૂપ સત્તાને એમ એ સમય લઈ એ સમય માત્ર જેવુ અવસ્થાન છે એમ જાણ્યું છે. ફ્રેમકે ૨૫૯ કા તા સ્વરૂપ સત્તાએ રહેલી સ્થિતિનાં જ થાય છે. ૨ કપ્રકૃતિ સૂર્ણિ સત્તા પૂ. ૬૭/૨ મા એક એક પરમાણુના પ્રક્ષેપને બદલે એક એક કન ધી વૃદ્ધિ કરવાનું કહેલ છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy