SearchBrowseAboutContactDonate
Page Preview
Page 747
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૩ www પંચસ ગ્રહ-પાંચમું દ્વાર કષાય આત્મા નિદ્રા અને પ્રચલાના ઉત્કૃષ્ટ પ્રદેશાય કરે છે. તથા તે જ ગુણિતકાશ ઉપશાંત કષાય આત્મા જે સમયે પેાતાની પ્રથમ ગુણશ્રેણિના શિરને પ્રાપ્ત કરશે તેની ન્યૂન સ્થાનકમાં રચના થાય. લગભગ ધણી ગુણકોણિઓમાં લિક ગાઢવવાના આ ક્રમ છે. આની અંદર ચ્યુતમ કૃત્તના છેલ્લા સમય અહિં અસલ્પનાએ પાચ હજારમા સમય એ ગુણુોણિનુ શિર કહેવાય છે. કારણ કે તે સ્થાનકમાં ખીન્ન કાઈપણ સ્થાનાથી વધારેમાં વધારે દલિકા ગોઠવાયા છે. આ સ્થાનકને જ્યારે અનુભવતા હેાય ત્યારે ઉત્કૃષ્ટ પ્રદેશાધ્ય ઘટે છે Ο અહિં અગીઆરમે ગુણથાનક શ્મિર પરિણામ હેાય છે એટલે કે અગીઆમાના પલે સમયે જેવા પરિણામ તેવા જ ખીજા સમયે યાવત્ તેવા જ છેલ્લા સમયે હાય છે, તેથી ઉપરના સ્થાનમાંથી પહેલા સમયે જેટલા દલિકા ઉતારે તેટલા જ ખીજા સમયે ઉતારે યાવત્ તેટલા જ છેલ્લા સમયે ઉતારે છે. અગીઆરમાના પહેલે સમયે ઉતારેલા દલિકને અંતર્મુહૂત' પ્રમાણ સમયેામાંસ્થાનામાં ઉદય સમથી ખારભી અસખ્યાત ગુણાકાર ગાવે છે. ખીજે સમયે જે ઉતારે છે તેને પણ તે જ ક્રમે ગાઢવ છે, માત્ર અહિં સરખા જ દલિકા ઉતારતા હેાવાથી રચના સરખા જ પ્રમાણમાં થાય છે. તેમ જ અહિઁ એક એક સમય દૂર થાય તેમ ઉપર ઉપર એક એક સમય વધે છે એટલુ વિશેષ છે. દાખલા તરીકે અગીઆરમાના પહેલા સમયે ઉતરેલા દલિા તેના પહેલા સમયથી આરબી સેા સ્થાનામાં ગાવાયા તેમ ખીજે સમયે ઉતરેલા દલિા પશુ સામા જ ગાઠવાય, ત્રીજે સમયે ઉતરેલા દલિ પશુ સેામાં જ ગોવાય. તથા પહેલે સમયે ઉતરેલા દલિા ઉઘ્ન સમયમાં, તેના પછીના સમયમાં, તેના પછીના સમથમાં જેટલા જેટલા ગેવાયા હોય એ જ પ્રમાણે ખીજે સમયે ઉતરેલા દલિકા પણ ગાવાય છે. જેમકે પડેલા સમયે ઉતરેલા દલિકામાંથી ઉદ્ય સમયે સે દલિઠ્ઠા, ખીજા સમયે પાંચસેા, ત્રીજા સમયે પદરસે ગાત્રાયા હૈાય તે બીજા સમયે ઉતારેલા દલિકામાંથી પણ ઉદય સમયે સે ઈલા, પછીના સમયે પાંચસા, પછીના સમયે પરસેા ગઢાય છે. અહિં પ્રથમ ગુણુકોણિના શિરે વત્તમાન આત્મા નિદ્રા અને પ્રચલાના ઉત્કૃષ્ટ પ્રદેરોદય કરે છે એમ કહ્યું છે. તેમાં પ્રથમ ગુણો ણુનુ શિર એટલે અગીઆરમા ગુણુસ્થાનકના પહેલા સમયે ઉપરના સ્થાનક્રામાથી ઇલિકા ઉતારી જેટલા સ્થાનામા ગવે તેમાં જે છેલ્લા સમય તે તે સ્થાનકમાં અન્યની અપેક્ષાએ ઘણી રચના થયેલી હોય છે. દાખલા તરીકે પહેલા સમયે ઉતારેલા દલિકા સેા સમયમાં ગેટવાયા માટે અગીઆરમાં ગુણુસ્થાનકના સામે સય એ પ્રથમ એટલે પહેલા સમયે કરાયેલી ગુણિનું (શર કહેવાય છે. તે સમયે આત્મા પહેાચે એટલે નિદ્રાર્દિકના ઉત્કૃષ્ટ પ્રદેશાધ્ય થાય છે અને નવાણુમા સમયે કાળધમ પામી અનુત્તવિમાનમાં જાય તે અનુત્તરદેવને દેવાયુના પહેલા જ સમયે વૈદિક અને ક્રિકના ઉત્કૃષ્ટ પ્રદેશાય થાય છે. 1 ગુણુસ્થાને અવસ્થિત પરિણામ હાવાથી જેમ જેમ પૂત્ર પૂર્વના સમયેા જેટલા જેટલા ભેગ વાઇને દૂર થાય તેમ તેમ આગળ આગળ તેટલા તેટલા અધિક સમયેામા ગુણોષ્ઠિની રચના થતી હાવાથી આ ગુણુસ્થાનકના પ્રથમ સમયે રચેલ ગુણોણુિના મસ્તક સ્થાને જેટલાં દલિકા ાય છે તેટલા જ દલિા ખીજા આદિ સમયમાં કરેલ ગુણોષ્ઠિના મસ્તકે પણ હેાય છે. છતાં પૂર્વે "ધથી થયેલ દલિક રચનારૂપ નિષેક સ્થાનેામાં વિશેષ હીન હીન દલિકા ગઢવાયેલ છે એથી પ્રથમ સમયે કરેલ ગુણૉણિના મસ્તકે એટલે કે શિરબાગે મધથી પ્રાપ્ત થયેલ નિક્ષેપનાં દલિ વધુ પ્રમાણુમાં હાવાથી ત્યાં જ ઉત્કૃષ્ટ પ્રદેશ વ્યૂ થાય છે. પરંતુ પછી પછીના સમયમાં ગુણો િનિક્ષેપના દલિકા સમાન સમાન હૈાવા છતાં પૂત્ર બધથી પ્રાપ્ત થયેલ નિક્ષેપના દલિકા વિશેષહીન વિશેષહીન હેાવાથી ત્યાં ઉત્કૃષ્ટ પ્રદેોદય થતા નથી. ર
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy