________________
પંચસ ગ્રહ-પાંચમું કાર
છે ત્યાં તેનું પ્રતિપાદન કર્યું", હવે મૂળક્રમ આશ્રયી એક એક ક્રમમાં સાહિત્યાદિના વિચાર કરે છે—
आउस्ल साइअधुवो बंधो तश्यस्स साइ अवसेसो । सेसाण साइयाई भव्वाभव्त्रेसु अधुवधुओ ॥२७॥
૫૭૩
आयुषः सादिरनुवः बन्धः तृतीयस्य साद्यवशेपः ।
शेषाणां साद्यादिः भव्याभव्येषु अनुवभ्रुवौ ||२७||
અથ—આયુના અંધ સાત્તુિ અને અધ્રુવ છે. ત્રીજા માઁના સાદિ વિના ત્રણ ભાંગે છે અને શેષ કર્મોને સાદિ આદિ ચારે ભાંગે છે. તથા ભવ્યમાં અપ્રુવ અને અસત્યમાં ધ્રુવ બંધ હોય છે.
ટીકાનુ૦——મૂળ કર્માંની અંદર આયુને ખંધ તે ધ્રુવખ'ધિ હોવાથી સાદિ સાન્ત છે.
ત્રીજા વેદનીયક્રમ ના અંધ સાદિ સિવાય અનાદિ, ધ્રુવ અને ધ્રુવ એમ ત્રણ સાંગે છે. તેમાં સદા તેના બંધ થતો હોવાથી અનાદિ, ભવિષ્યમાં કોઈપણુ કાળે વિચ્છેદના અસભવ હાવાથી અભન્યને અનંત અને ભવ્યાને માગિ ગુણુસ્થાનકે અધને વિચ્છેદ થતા હોવાથી અધ્રુવ-સાન્ત છે.
શેષ જ્ઞાનાવરણ, દર્શનાવરણુ, મહુનીય, નામ, ગાત્રકમ તથા અંતરાયક્રમના અધ સાત્તિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ચાર ભાંગે છે. તેમાં ઉપશાંતમાહ ગુણુસ્થાનકેથી પડે અને બંધ કરે માટે સાહિ તે સ્થાન જેઓએ પ્રાપ્ત નથી કર્યું તેઓને અનાદિ, અલવ્યને ધ્રુવ અને ભવ્યને અધ્રુવ બધ છે. ૨૭
હવે ઉત્તર પ્રકૃતિએ આશ્રયી એક એક પ્રકૃતિના શ્વમાં સાહિત્યાદિના વિચાર કરે છે
साई अत्र सव्वाण होइ धुवबंधियाण णाइ धुवो । નિયયયસુવાળું સારૂ મળારે અપાનું ||રા
सादिरनुपः सर्व्वासां भवति ध्रुवबन्धिनीनामनादि ध्रुवः । निजकाबन्धच्युतानां सादिरनादिरप्राप्तानाम् ||२८||
અથ—સઘળી ધ્રુવન્તિ પ્રકૃતિઓના મધ સાદિ, સાન્ત, અનાદિ અને અનન્ત એમ ચાર ભાંગે છે. પોતપાત્તાના મધસ્થાનથી પડે ત્યારે તેના મધ સાત્તિ થાય છે. તથા તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને તેના બધ અનાદિ છે.
ટીકાનુ૦—જ્ઞાનાવરણીય પાંચ, દનાવરણીય નવ, અંતરાય પાંચ, સાળ કષાય,