SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ સારામ ૪૦ બધાણા પ્રકૃતિઓ. સાઠ છે. જેમ મતિજ્ઞાનાવરણીય વરે કર્મપ્રકૃતિએ પિતાને ઉદય હોય ત્યારે જ ઉસ્થિતિસત્તાવાળી થાય છે. માટે તે પ્રકૃતિઓ ઉદયધા છે. પિતાને ઉદય ન હોય ત્યારે જ બંધથી જે પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિસર થાય તે નરકગતિ આદિ પંદર પ્રવૃતિઓ અનુદય &છે. નરદ્ધિકને ઉદય નારકને જ હેય છે અને નારકે નરદ્ધિક બાંધતા જ નથી. તિયચઢિને ઉદય તિયને, હારિદ્ધિક તથા ઇવા સંઘયણને ઉદય યથાયોગ્ય મનુષ્ય તિયને હેય છે ત્યારે આ પાંચ પ્રકૃતિને ઉત્કૃષ્ટસ્થિતિબંધ દેવ અને નાકે કરે છે. એકેન્દ્રિય-સ્થાવર અને આત. નામકર્મને ઉદય કેન્દ્રિાને હોય છે અને આ ત્રણ પ્રકૃતિને ઉત્કૃષ્ટસ્થિતિબંધ છેશન સુધીના દેવે કરે છે. ઉત્કૃષ્ટસ્થિતિબંધ અતિકિલષ્ટ પરિણામે થાય છે અને નિદ્રોદય અવસ્થામાં અતિ સંકિલષ્ટ પરિણામ હોતા નથી તેથી નિદ્રાને ઉદય ન હોય ત્યારે પાચે નિદ્રાઓને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે માટે આ પદરે પ્રકૃતિએ અનુયબ કૃણા છે. પિતાને ઉલ્ય હોય ત્યારે પિતાની જાતીય અન્ય પ્રકૃતિએના સંક્રમથી જે પ્રકૃતિ એની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય તે મનુષ્યગતિ વગેરે ત્રીશ પ્રકૃતિએ ઉદય સંમેહ્ના છે. સમ્યક્ત્વ મોહનીય સિવાયની આ સઘળી પ્રકૃતિએની પિપિતાના મૂળકમની સ્થિતિથી ઓછી જ સ્થિતિ બધાય છે. તેથી મનુષ્યગતિ વગેરેની પ્રતિપક્ષી જે નરકગતિ વગેરે પિત પિતાના મૂળકમ જેટલી સ્થિતિવાળી બધાય છે. તેઓને ઉસ્થિતિબંધ કરી ઉદયપ્રાપ્ત મનુષ્યગતિ વગેરેને બંધ શરૂ કરી પૂર્વબદ્ધ નરકગત્યાદિકની બંધાવલિકા વ્યતીત થયા બાદ તુરત જ ઉદયાલિકા ઉપરની એટલે બંધાવલિકા અને ઉદયાવલિકા ચૂનું ઉત્કૃષ્ટ સ્થિતિવાળી નરકગતિ આદિને બંધાતી મનુષ્યગતિ આદિની ઉદયાવલિકા ઉપર સંક્રમાવે છે માટે મનુષ્ય ગાદિ પ્રકૃતિની ઉદય હોય ત્યારે સંક્રમથી ઉકૃસ્થિતિસરા થાય છે એ જ રીતે સાતાવેદનીયના ઉદયવાળે કઈક જીવ અસાતા વેદનીયને ત્રીશ કેડીકેડી સાગરોપમ પ્રમાણ હe. સ્થિતિબધ કરી તરત જ સાતાને બંધ શરૂ કરી પૂર્વે બધાયેલ અસાતાદનીયને બંધાવલિકા વીત્યાબાદ ઉદયાવલિકા ઉપરની બે આવલિકા ન્યૂન ત્રીશ કે ઠાકડી સાગરોપમ પ્રમાણ સ્થિતિવાળી અસાતાને સાતવેદનીયની ઉદયાવલિકા ઉપર સાવે ત્યારે સાતવેદનીયની સમ દ્વારા આવલિકા ન્યૂન ત્રીશ કેડિકેડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટસ્થિતિ થાય. દર્શનવિકની સત્તાવાળા કઈ મિથ્યાષ્ટિ જીવ મિથ્યાત્વ મેહનીયને સીત્તેર ઠાકોટી સોંપમ પ્રમાણ ઉત્કૃષ્ટ રિતિબંધ કરી અંતર્મુહૂત મિથા જ રહી તરત જ ક્ષયે પશમ સમ્યકત્વ પામેં તે જ સમયે પૂર્વે બંધાયેલ અંતમુહૂર્ત ચૂત ઉદઘાવલિકા ઉપરની સીસ ૫૨
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy