SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ સારસ ગ્રહ “ઉપરાંત ઉદલના કરી અંધ દ્વારા ફરીથી સત્તા પ્રાપ્ત કરનાર છને સાદિ સાન્ત એમ કુલ ત્રણ -અને અણુવત્તાવાળી અાવીશે પ્રકૃતિમાં માત્ર સાદિ સાત રૂપ એક જ પરિણામિક ભાંગે પ્રશ્ન-તમાએ પ્રથમ ચાર વાતિકમને ક્ષાપશમ કો, પરંતુ તે ક્ષપશમ કમને (૧) ઉદય હોય ત્યારે હય કે (૨) ઉદય ન હોય ત્યારે હેય? તે આ બેમાંથી એક પણ રીતે ઘટી શકતું નથી, કારણ કે ક્ષયપશમભાવ ઉદયાવલિકામાં પ્રાપ્ત દક્ષિકને ક્ષય થવાથી અને શેષ દલિકના વિપાકેદથને રોકવા રૂપ ઉપશમથી થાય છે અને કર્મને ઉદય વિપાકેદય હોય તે જ કહેવાય માટે ઉદય હોય ત્યારે સોપશમ અને ક્ષાપશમ હોય ત્યારે ઉદય ન જ હેય, વળી બીજી રીતે માનીએ તે કર્મના અનુદયથી જ તે તે જ્ઞાનાદિ ગુણે -પ્રાપ્ત થઈ જાય છે માટે અનુદય અવસ્થામાં પણ પશમ માને યોગ્ય નથી. ઉત્તર-અહિં ક્ષોપશમ એટલે ઉદયાવલિકામાં પ્રાપ્ત કર્મલિકને સવ અને શેષ કર્મ દલિકોને અધ્યવસાયાનુસાર હીન રસવાળા કરી સ્વરૂપે અનુભવ કરે છે અથવા ઉદયાવલિકામાં પ્રાપ્ત કર્મલિકને ક્ષય અને શેવ કર્મલિકેને અત્યંત નિરસ કરી સ્વજાતીય અન્ય કર્મ સ્વરૂપ એટલે કે પ્રદેશો રૂપે જ અનુભવ કરે તે એમ સોપશમના બે અર્થ છે. તેમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતશય એ ત્રણકમની દેશવાતી પ્રવૃતિઓમાં પ્રથમને અર્થ ઘટે છે ત્યારે મિથ્યાત્વમેહનીય અને અનંતાનુબંધી આદિ બાર કષાયોમાં બીજો અર્થ ઘટે છે તથા મેહનીયની શેષ સંજાલનાદિ તેર પ્રકૃતિઓમાં બને અર્થ ઘટે છે થત રસોદય હોય ત્યારે પણ ક્ષયોપશમ હોય છે અને પ્રદેશદય હોય ત્યારે પણ ક્ષાપ-રામ હેય છે પરંતુ દય સાથે સોશપમ હોય ત્યારે દેશઘાતી થાય છે અને જ્યારે રસે. -જયના અભાવમાં ક્ષપશમ હોય છે ત્યારે તે પ્રકૃતિએ દેશવાની થતી નથી. પ્રશ્ન-મિથ્યાત્વમેહનીય અને અનંતાનુબંધી આદિ કવાને પ્રદેશદય છતાં પણ ક્ષપશમભાવ શી રીતે હેય? કારણકે સર્વઘાતી પદ્ધ કાનાં દલિકે વઘાવ્યગુણને સર્વપ્રકારે જ વાત કરવાના સ્વભાવવાળાં હોય છે. ઉત્તરા-તથા પ્રકારના શુદ્ધ અધ્યવસાયના બળથી સર્વઘાતી ૫દ્ધના દલિને કંઈક અપશક્તિવાળાં કરી દેશઘાતી રસસ્પમાં તિબૂકસંક્રમ વડે સંકમાવેલ હોવાથી તે સ્પર્વે કામાં જેટલી ફળ આપવાની શક્તિ છે તેટલું ફળ આપવા સમર્થ થતાં નથી તેથી પદ્ધ કે વાવાઈગુણને હણતાં નથી માટે પ્રદેશદય છતાં ક્ષયેશમલાવ ઘટી શકે છે. ક્ષપશમ અને રસેય એકી સાથે હોય તે સોપશમાનુવિદ્ધ અને ક્ષયપશમના અભાવ કાળે જે રસેલ હોય તે શુદ્ધ એમ ઔદયિકભાવ બે પ્રકારે છે. ત્યાં મતિજ્ઞાનાવરણીય, કૃતજ્ઞાનાવરણીય, અચક્ષુદર્શનાવરણીય અને પાંચ અંતરાય એ
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy