SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાનુવાદ સહિત मगर सायं सम्मं थिरहासाइछवेयसुभखगई । रिसह चउरंसगाईपणुञ्च उदसंकमुक्कोसा ||६२॥ मनुष्यगतिः सातं सम्यक्त्वं स्थिरहास्यादिषट्कवेदशुभखगतयः । ऋषभचतुरस्रादिपञ्चोच्चं उदयसंक्रमोत्कृष्टाः ॥६२॥ ૩૬૯ અ --મનુષ્યગતિ, સાતવેદનીય, સમ્યક્ત્વમેહનીય, સ્થિર ષટ્ક, હાસ્યાદિ ષટ્ક, ત્રણ વૈદ્ય, શુન્ન વિહાયેાગતિ, વઋષભનારાદિ પાચ સઘણું, સમચતુસ્રદ પાચ સસ્થાન, અને ઉચ્ચ ગાત્ર એ ઉદ્દેશ્ય સક્રમૈત્કૃષ્ટ પ્રકૃતિ છે. ટીકાનુ૦—મનુષ્યગતિ, સાતવેદનીય, સમ્યક્ત્વમેહનીય, સ્થિરાદિ ષટ્ક-સ્થિર શુભ સૌભાગ્ય સુસ્વર આદેથ અને યશકીર્ત્તિ, હાસ્યાદિ ષટ્ક-હાસ્ય રતિ અતિ ચેક ભય અને જીગુપ્સા વૈનિકન્ઝવે પુરૂષવેદ અને નપુસકવે, શુભ વિહાયે ગતિ, વજ્રરૂપભનારાચ, ઋષભનારાચ, નાશય, અધનારાચ અને ક્રીલિકા એ પાંચ સઘયણું, સમચતુરણ, ન્યગ્રધપરિમલ, સાદિ, વામન અને કુબ્જ એ પાંચ સસ્થાન, અને ઉચ્ચત્ર એ ત્રીશ કમ પ્રકૃતિ ઉડ્ડય સૌંદમાત્કૃષ્ટ છે. આ પ્રકૃતિના જ્યારે ઉદય હોય ત્યારે તેની વિપક્ષભૂત સ્વાતીય નરકગતિ, અસાત વેદનીય અને મિથ્યાત્વમેહનીયાદિ ક્રમ પ્રકૃતિએની ઉત્કૃષ્ટ સ્થિતિ આંધીને તેની આ ધાવલિકા વીત્યા બાદ ઉદય પ્રાપ્ત ઉપરાસ્ત મનુષ્યગતિ આદિ પ્રકૃતિને અધ શરૂ કરે. એટલે પ્રાપ્ત અને મલાતી તે મનુગત્યાદિમાં નરકગત્યાદિ વિપક્ષ પ્રકૃતિના ઇલિકાને સક્રમાવે એટલે સંક્રમથી ઉત્કૃષ્ટ સ્થિતિના લાભ થાય. બધાવલિકા પૂર્ણ ન થાય ત્યા સુધી તેમાં કાઈ પણુ કરતુ લાગે નહિ માટે બધાવલિકા જવી જોઇએ. અને જેમાં ક્રમ થવાના છે તેના ધ શરૂ થાય એટલે જ તેમાં સંક્રમ થાય. કારણ મધાતી પ્રકૃતિજ પદ્ધહ થાય છે. અને પતંગ્રહ સિવાય કોઈ પ્રકૃતિએ સક્રમેન્ટ નહિ માટે મનુષ્યગત્યાદિને અંધ થવા જોઈએ એમ કહ્યું છે. દાખલા તરીકે મનુષ્યગતિના જ્યારે ઉય હોય ત્યારે નરગતિની વીશકાયાકાડીની સ્થિતિ ખાંધે તેની બધાવલિકા વીત્યા ખાઇ મનુષ્યગતિને અંધ શરૂ કરે તેમાં ઉથાવલિકા ઉપરના નરકગતિના દલિકા સક્રમાવે ત્યારે મનુષ્યગતિમાં ઉત્કૃષ્ટ સ્થિતિને લાભ થાય. એ પ્રમાણે સાતવેદનીથાદિ માટે પણ સમજવું. સંક્રમવડે ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થવાનું એટલે કે છેલ્લેથી પહેલા સુધી એક પદાર્થનુ સ્વરૂપ બતાવવું તે પદ્માનુપૂર્વી. (૩) જે પદાયનું જે ક્રમે નિરૂપણુ કરવામાં આવ્યું હોય તે પદાર્થીનુ ઉપર જણુાવેલ અને ક્રમે વિના આડુ અવળું સ્વરૂપ ખતાવવું તે અનાતુપૂર્વી કહેવાય છે. અહિં મૂળ ગાથામાં જણાવેલ ચાર પદાર્થોમાંથી પ્રથમ ત્રોજાનું પછી ચેાથાનું, બીજાનું અને પહેલાનુ વધુન કરવામા આવ્યુ છે. મટે આ વન અનાનુપૂર્વીએ કહ્યું" છે તેમ કહેવાય છે. re
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy