SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૯ ટીકાનુવાદ સહિત જે જીણું થાય સુખદુઃખના ઉપભોગનું જે સાધન હેય તે શરીર, તેના પાંચ ભેદ છે. તે આ પ્રમાણે-દારિક શરીર, વૈક્રિય શરીર, આહારક શરીર, તેજસ શરીર અને કામણ શરીર, શરીરને વિસ્તૃત અર્થ પહેલા દ્વારમાં કર્યો છે. તે શરીર પ્રાપ્ત થવામાં હેતુભૂત જે કર્મ તે શરીર નામકર્મ. તે પણ પાંચ ભેટે છે. • તેમાં જે કમના ઉદયથી ઔદ્યારિક શરીર ચગ્ય પગલે ગ્રહણ કરી ઔકાશ્મિ શરીર પણે પરિણમાવે, અને "પરિણુમાવીને જીવપ્રદેશો સાથે પરસ્પર એકાકાર રૂપે જે જે તે ઔદારિક શરીર નામકર્મ. આ રીતે શેષ શરીર નામકર્મની પણ વ્યાખ્યા કરી લેવી. ઔદારિકાદિ શરીર પ્રાપ્ત થવામાં ઔદારિક નામકર્મ કારણ છે ગાથામાં ગ્રહણ કરેલ અગ શબ્દથી અંગે પાંગ લેવાનું છે. તેમાં મસ્તક આદિ આઠ અંગ છે. કહ્યું છે કે–મરતક, છાતી પેટ, પીઠ, બે બાહુ અને બે જંઘા એ આઠ અંગ આ વિષયમાં પ્રચારનો અભિપ્રાય પણ આ પ્રમાણે છે-કશ્યપ ઘનિ અગેયાગ નામામ અને ઇન્દ્રિય થીપ્તિ નામકર્મથી ઉત્પન્ન થાય છે, અને ભાવરૂપ ઇન્દ્રિયે સ્પર્શનાદિ ઇન્ડિયાવરણ (મતિજ્ઞાનાવરણ કર્મના પશમથી ઉત્પન્ન થાય છે. “ઈન્દ્રિયો ક્ષયપશામજન્ય છે એવું આગમનું વચન છે પરંતુ આ એકેન્દ્રિય છે, બેન્દ્રિય છે ઇત્યાદિ શબ્દવ્યવહારમાં નિમિત્ત જે સામાન્ય તે અન્યવડે અસાધ્ય હેવાથી જાતિનામકર્મજન્ય છે. અહિં કોઇ શંકા કરે કે શબ્દવ્યવહારના કારણ માત્રથી જાતિની સિદ્ધિ નહિ થાય જે એમ થાય તે હરિસિંહ આદિ શબ્દવ્યવહારમાં કારણરૂપે હરિત્યાદિ જાતિની પણ સિદ્ધિ થાય અને એમ થાય તે જાતિને કઈ પાર ન રહે માટે એન્ડિયાદિ પદને વ્યવહાર ઔપાધિક છે, જાતિ નામક માનવાનું કોઈ કારણ નથી. વળી જે એકેન્દ્રિયસ્વાદિ જાતિને સ્વીકાર કરશે તે નારકાવાદિકને પણ તે નાક નારકાદિ વ્યવહારનું કારણ હેવાથી તેને પચેન્દ્રિયની અવાક્તર જાતિ તરીકે માનવી પડશે, અને પછી ગતિ નામકર્મ માનવાની જરૂર પડશે નહિ. આ પ્રશ્નને અમે અહિં આ પ્રમાણે ઉત્તર આપીએ છીએ—અપકૃષ્ટ ચતન્યાદિના નિયામક તરીકે એકેન્દ્રિયવાદિ જાતિની સિદ્ધિ થાય છે. એટલે કે પતિયથી ચૌરિન્દ્રિયનું ચૈતન્ય અ૫, (અ૫ચતન્ય એટલે અ૫ ક્ષપશમ લેવાને છે) ચૌરિનિયથી ઈન્ડિયનું અલ્પ, આ પ્રમાણે ચનન્યની વ્યવસ્થા થવામાં એકેન્દ્રિત્યાદિ જાતિ હેતુ છે, તેમજ શબ્દવ્યવહારનું કારણ પણ તે જાતિ જ છે. તેથી તેના કારણરૂપે જાતિ નામક સિદ્ધ છે. નારકતાદિ જાતિ નથી, કેમકે તિર્થવનું પનિયત્વ સાથેનું સાક બાધક છે (બિન ભિન્ન અધિકરણમાં રહેનાર ધમને એકમાં જે સમાવેશ થાય તે સંકર કહેવાય છે.) નારસ્વાદિ જે ગતિ છે તે અમુક પ્રકારના સુખદુખના ઉપગમાં નિયામક છે, અને તેના કારણુરૂપે ગતિ નામકર્મ પણ સિહ છે. તાત્પર્ય એ કે ગતિ નામકર્મ સુખદુઃખના ઉપગમાં નિયામક છે અને જાતિ નામક ચેતન્ય વિકાસમાં નિયામક છે, • ૧ જે શરીર નામકને ઉદય થાય તે તે શરીર લોકમાં રહેલા યુગલો ગ્રહણ કરી તેને તે તે શરીર રૂપે પરિણાવવા તે શરીર નામકર્મનું કાર્ય છે. જેમ કે ઔદકિ નામકમ ઉદય થાય ત્યારે દારિક વર્ગમાંથી પુદગલે ગ્રહણ કરી તેને ઔદારિકપણે પરિશુમાવે છે. કમએ કારણ છે, અને શરીર એ કાર્ય છે. કમ એ કામણ વગણને પરિણામ છે, અને દારિકાદિ શરીર એ દારિકાદિ વગાઓને પરિણામ છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy