SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ કાલુવાલ સહિત ૨ ૧. તેઓથી પર્યાપ્ત સૂક્ષમ પૃથ્વીકાય વિશેષાધિક છે. તેથી પર્યાપ્ત સૂક્ષમ અપ્લાય વિશેષાધિક છે. તેઓથી પર્યાપ્ત સૂક્ષમ વાયુકાય વિશેષાધિક છે. તેથી અપર્યાપ્ત સૂક્ષમ નિગદ અસંખ્યાતગુણ છે. ૭૪ હવે પર્યાપ્ત સૂક્ષમ નિગેહાદિના સંબંધમાં કહે છે– संखेजगुणा तत्तो पज्जताणतया तओ भव्वा । पडिवडियसम्मसिद्धा वण बायर जीव पज्जत्ता ॥७॥ संख्येयगुणाः ततः पर्याप्ताः अनन्ताः ततोऽभव्याः। प्रतिपतितसम्यक्त्वाः सिद्धाः वनस्पतयः बादराः जीवाः पर्याप्ताः ।।७५॥ અથ તેથી પર્યાપ્ત અનંતકાય સંખ્યાતગુણ, તેથી અભવ્ય અનતગુણા, તેથી પ્રતિપતિત સમ્યફવી અનતગુણા, તેઓથી સિદ્ધો અનતગુણ અને તેથી પર્યાપ્ત બાદર વનસ્પતિ છે અનતગુણા છે. ટકાનું –અપર્યાપ્ત સૂક્ષમ નિદેથી પર્યાપ્ત સક્ષમ વિગેરે સંખ્યાતગુણ છે. જે કે અહિં અપર્યાપ્ત તેઉકાયથી આરંભી પર્યાપ્ત સક્ષમ નિગcપયત સામાન્ય રીતે અન્યત્ર અસંખ્ય લેકાકાશપ્રદેશપ્રમાણુ કહેવાય છે. તે પણ અસંખ્યાતાના અસંખ્ય ભેદ હોવાથી અને ઉત્તરોત્તર મોટું મોટું અસંખ્યાતું લેવાનું હેવાથી ઉપરોક્ત અપબહુત કેઈપણ રીતે વિરૂદ્ધ નથી. તેમજ મહાઈકમાં પણ તે જ પાઠ છે. પર્યાપ્ત સૂક્ષમ નિદેથી અભ અનતગુણા છે. કેમકે તેઓ જઘન્યયુક્ત અને પ્રમાણ છે. અનુયાગદ્વાર સૂત્રમાં કહ્યું છે કે ઉકણ પરિત અનંતામાં એક રૂપ નાંખીએ એટલે જઘન્ય યુક્ત અનંત થાય. અભવ્ય છે તેટલા જ છે.” તેમાથી પણ સમ્યકત્વથી પડી મિથ્યાત્વ ગુણસ્થાનકે ગયેલા અનતગુણ છે. તેથી સિહના અનંતગુણ છે. અને તેથી પર્યાપ્ત બાદ વનરપતિકાયના જ અનંતગુણા છે. ૭પ હવે સામાન્ય પર્યાપ્ત બાદરાંતિના સંબંધમાં કહે છેकिंचिहिया सामन्ना एए उ असंख वण अपज्जत्ता । एए सामनेणं विसेसअहिया, अपज्जता ॥ ७६ ॥ किश्चिदधिका: सामान्या एते तु असंख्येयगुणा बना अपर्याप्ताः । एते सामान्येन विशेषाधिका अपर्याप्ताः ॥७६॥
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy