SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ પચસપ્રહ-દ્વિતીયદ્વાર ક્ષપકશ્રેણિ અંતર્ગત અપૂર્વકરણથી આરંભી ક્ષીણમાહ સુધીના કેઈ પણ ગુણસ્થાનકને અને ઉપલક્ષણથી અગિકેવળિ ગુણસ્થાનકને કેઈપણ છ પ્રાપ્ત ન કરે તે છ માસ પયત પ્રાપ્ત કરતા નથી, ત્યારપછી કોઈ ને કે જીવ અવરથ પ્રાપ્ત કરે છે. વધારેમાં વધારે છ માસ પતજ સંપૂર્ણ જીવલેકની અંદર ઉપરોકત ગુણસ્થાનમાં કોઈ પણ જીવ હેતો નથી. સાસ્વાદન અને મિશ્ર એ દરેક ગુણસ્થાનકનું ઉત્કૃષ્ટ અતર પલેપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. કેઈ કાળે સંપૂર્ણ લેકમાં પણ પલ્યોપમના અખાતમા ભાગ પ્રમાણ કાળ પર સાસ્વાદન અને મિશ એ ગુજસ્થાનકે કઈ પણ છ હેતા નથી, ત્યારપછી અવશ્ય તે ગુણસ્થાનકે આવે છે. મિથ્યાષ્ટિ, અવિરતિસમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમત, અપ્રમત, અને સોગિકેવળિ એ છે ગુણસ્થાનકે હમેશાં જ હોય છે તેથી તેનું અંતર નથી, માટે કહ્યું નથી. દર હવે ચતુથૌદિ ગુણસ્થાનકેને ઉત્કૃષ્ટથી કેટલે અંતરે પ્રાપ્ત કરે તે કહે છે— सम्माई तिन्नि गुणा कमसो सगचोदपन्नरदिणाणि । छम्मास अजोगितं न कोवि पडिवजए सययं ॥६॥ सम्यक्त्वादीनि त्रीणि गुणानि क्रमशः सप्तचतुर्दशपंचदशदिनानि । पड्मासमयोगित्वं न कोऽपि प्रतिपद्यते सततम् ॥६३।। અર્થ સમ્યફલાદિ ત્રણ ગુણસ્થાનકને અનુક્રમે સાત ચૌદ અને પંદર દિવસ પર્વત, અને અગિપણાને છમાસ પર્વત ઉઠ્ઠથી કઈ પ્રાપ્ત કરતા નથી. ટીકાનું –-અવિરતિ સમ્યગ્દષ્ટિ આદિ ત્રણ ગુણસ્થાનકે છે નિરંતર હોય છે, એટલે ૧ અહિં ગાથામાં “તિત્રિ' પદથી ત્રણ ગુણસ્થાનક લીધાં છે, પરંતુ સર્વવિરતિમાં ક્ના સાતમા એ બંનેને સમાવેશ થઈ જાય છે, એટલ્લે ચાર લેવામાં પણ હરકત નથી. સોગિકેવળિ માટે કેમ ન કહ્યું? એમ શંકા થાય પણ ક્ષપકશ્રેણિનો વિરહકાળ છ માસને કહ્યો છે, છ માસ પછી તો અવશ્ય ક્ષપક શ્રેણિમાં કોઈને કોઈ જીવ હોય જ, ક્ષપકશ્રેણિને કાળ અંત હોવાથી ત્યારપછી તેઓ તેરમે જવાનાજ એટલે તેમાં ગુણસ્થાનકને કોઈ પ્રાપ્ત ન કરે તે છ માસ પર્વત પ્રાપ્ત કરતા નથી, ત્યારપછી અવશ્ય પ્રાપ્ત કરે છે, તે અર્થાત લબ્ધ થાય છે. તથા પહેલા ગુણસ્થાનકનું ઉત્કૃષ્ટ પલ્યા૫મને અસંખ્યાત ભાગ અતર છે, કારણ કે સારવાદથી પડી અવશ્ય મિથ્યા જાય છે, અને સારવાદનનું ઉત્કૃષ્ટ તેટલું જ અંતર છે. માટીકામાં આ પ્રમાણે કહ્યું છે, પરંતુ ત્રીજા ગુણસ્થાનઆદિશી પણ મિથ્યા જાય છે તેમજ અન્યત્ર મિથ્યાત્વના અવક્તવ્યબંધનું ઉત્કૃષ્ટ અંતર સાત દિવસ કહ્યું છે એટલે મિથ્યાત ગુણસ્થાનકનું ઉત્કૃષ્ટ અંતર સાત દિવસનું આવે, માટે વિચારણીય છે. દરેક ગુણસ્થાનકનું જધન્ય અંતર એક સમય છે, એક સમય બાદ કઈને કઈ જીવ તે તે ગુણસ્થાનકને પ્રાપ્ત કરી શકે છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy