SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ પચસપ્રહદ્વિતીયાર અંતર્મુહૂર્ત રહી અપ્રમત્ત, અપ્રમત્તે અંતમુહૂર રહી પ્રમત્તે એમ ક્રમશ દેશના પૂર્વ કેટિ પર્યન્ત ફર્યા કરે છે. અહિં ગર્જના કઈક અધિક નવમાસ અને પ્રસવ થયા પછી આઠ વર્ષ જીવસ્વભાવે વિરત પરિણામ થતા નહિ હેવાથી અને એટલે કાળ પૂવકેટિ આયુમાંથી ઓછા કરવાને. હવાથી દેશના પૂર્વકેટિ કાળ કહ્યો છે. હવે બાકીનાં ગુણસ્થાનકે એક જીવ આશ્રયી કાળ કહે છે समयाओ अंतमुहू अपुवकरणा उ जाव उवसंतो।' રાણીનો સત્તર જળો છો પાછા ” * समयादन्तर्मुहूर्त अपूर्वकरणात्तु यावदुपशान्तः।। क्षीणायोगिनोरन्तर्मुहूत्त देशस्येव योगिनः कालः ॥४५॥ અર્થ—અપૂર્વકરણથી ઉપશાંતમાહ સુધીના ગુણસ્થાનક સમયથી આરંભી અતિમહુર્તપર્યત હોય છે, અને દેશવિરતિની જેમ સનિ કેવળી અંતમુહૂર્ત પર્યત હોય છે, અને દેશવિરતિની જેમ સશિ ગુણસ્થાનકનો કાળ છે. ' . ટીકાનુ – અપૂર્વકરણ, અનિવૃત્તિબારસં પરાય, સૂમસંઘરાય, અને ઉપશાંતમ એ દરેક ગુણસ્થાનક સમયથી આરંભી અંતમુહૂર્ત પર્યત હોય છે, તેથી તે દરેક ગુણસ્થાનકને જઘન્ય સમય અને ઉત્કૃષ્ટ અતિમુહૂર્ત કાળ છે. તેમાં પ્રથમ સમય પ્રમાણ કાળ કઈ રીતે હોય તેને વિચાર કરે છે-કેઇ એક આત્મા ઉપશમણિમાં એક સમય માત્ર અપૂર્વકરણપણાને અનુભવી, અને કેઈ અનિવૃત્તિકરણે આવી તેને સમય માત્ર અનુભવી, અન્ય કઈ સૂકમ સંપરાએ આવી તેને સમયમાત્ર પશ અન્ય કેઈ ઉપશાંતહ ગુણસ્થાનકને પ્રાપ્ત કરી તેને સમયમાત્ર અનુભવી કાળધર્મ પામી બીજે સમયે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે, તેને મનુષ્પાયુના ચરમ સમય પર્વત અપૂર્વકરણાદિ ગુણસ્થાનકે હેાય છે, અને દેવપણામાં ઉત્પન્ન થયેલા તેઓને પહેલે સમયે જ અવિરતિ સમ્યગદષ્ટિ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ઉપરોક્ત ચાર ગુણસ્થાનકમાંથી કેઈપણ ગુણસ્થાનકમાં સમયમાત્ર રહી કાળધર્મ પામે છે તે અપેક્ષાએ તે તે ગુણસ્થાનકને સમય મા કાળ સંભવે છે, , , , , , અતહુકાળ કઈ રીતે હોય તેને વિચારે તે સુગમ છે. કારણ કે અપૂર્વકરણાદિ સઘળાં ગુણસ્થાનકેન અંતમુહૂનો કાળ હોવાથી અંતમુહૂર્ત પછી અન્ય ગુણસ્થાનકે જાય તેથી અથવા મરણ પ્રાપ્ત કરે તેથી તેઓને ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત ઘટે છે. . ક્ષપકશ્રેણિમાં અપૂર્વકરણાદિ દરેક ગુણસ્થાનકને એક સરખે અતિમુહૂર્તને જ કાળ છે. કારણકે ક્ષપકશ્રેણિ પર આરૂઢ થયેલા આત્માઓ સઘળાં કમને ક્ષય કર્યા વિના મરણ પામતા નથી. '
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy