SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ પાઁચસ બહું દ્વિતીયાર ક્રમપૂવ ક તેને સ્પર્શ કરવાના હેાવાથી તેએની સ્પના ગણાય નહિ. હવે જો કદાચ તે આત્મા તે ઉત્સપિણીના બીજા સમયે મરણુ ન પામે પરંતુ અન્ય સમયે મરણુ પામે તે તે પશુ ન ગણાય પરંતુ અનંત ઉÁપ્પિણી અવસર્પિણી ગયે છતે જ્યારે ઉત્સપ્પિણીના બીજા સમયે મરણ પામે ત્યારે જ તે સમય ગણાય. આ પ્રમાણે ક્રમ પૂર્વક સબ્મિણીના સઘળા સમયેાને અને ત્યારપછી અવણીના સઘળા સમયેાને મરણુવકે પશ કરતાં જેટલા કાળ થાય તેને કાળથી સૂક્ષ્મ પુદ્ગલ પરાવર્ત્તન કહેવામાં આવે છે. " ઉત્સપિ ણીના પહેલા સમયે મચ્છુ પામનાર ત્યારપછીની અવસપ્પણી ગયા પછી આવતી ઉત્સપ્પિણીના બીજા સમયે મરણ પામે તો તે ગણાય. જો તે ઉત્સર્પિણીના ખીજા સમયે મરણુ ન પામે તે તે ઉત્સપ્પિણી અને ત્યારપછીની વસપ્પિણી ગયા પછીની ઉત્સપ્પિણીના બીજા સમયે મરણ પામે તે ગણાય. આ પ્રમાણે ક્રમપૂર્વક ઉત્સપિ ણીના સમયેામાં મરણ પામતાં જેટલે કાળ થાય તેને સૂક્ષ્મ કાળ પુદ્ગલપરાવર્ત્તન કહેવાય છે. ૪૦ સૂક્ષ્મ બાદર એમ એ શેઠે કાળ પુદ્ગલપરાવર્ત્તન કહ્યો. હવે સૂક્ષ્મ બાદર એમ બેલેટ ભાવ પુદ્દગલપરાવર્ત્તન કહે છે— } 71 अणुभागठाणेसुं अनंतर परंपरा विभत्तीहि । भावमि बायरो सो. सुमो स० वेणुकमसो || १ || . अनुभागस्थानेषु अनन्तरपरम्पराविभक्तिम्याम् । भावे बादरः स सूक्ष्मः सर्वेष्वनुक्रमशः ॥४१॥ અથ~~અનંતર અને પરં પરાવર્ડ અનુમાગસ્થાનામાં મરણ પામતાં જેટલે કાળ થાય તેને ભાવથી ખાતર પુદ્ગલપરાવત્તન કહે છે. અને અનુક્રમે સઘળા અધ્યવસાયેામાં મરણુ પામતાં જેટલા કાળ જાય તેને સમ ભાવપુદ્ગલપરાવર્ત્તન કહે છે. ટીકાનું અનુભાગસ્થાનકનું સવિસ્તૃત સ્વરૂપ ક્રમ પ્રકૃતિ સંગ્રહમાં બંધન કરણની દર રસમ'નુ સ્વરૂપ કહેવાના પ્રસંગે ‘રાવલચલમતિંગયલ કૃક્રિયલ જ રસ્તો તુટ્ટો ન્યૂ વડે કરીને કહેશે. તે અનુભાગ સ્થાનક અસંખ્યાતા લેાકાકાશ પ્રદેશ પ્રમાણ છે. ર રસસ્થાનકના મધમાં હેતુભૂત કષાયેયજન્ય જે અધ્યવસાયા તે પણ કારણમાં કાયના શૅપ કરવાથી ‘અનુભાગસ્થાનકા જ કહેવાય છે. r રસમધમાં હેતુભૂત તે અધ્યવસાચા પશુ અસંખ્યાતા લેાકાકાશ પ્રદેશપ્રમાણ છે. હવે ગાથાના અથ કહે છે-રસમધમાં હેતુભૂત અસખ્યાતા લેાકાકાશ પ્રદેશંપ્રમાણ અથર્વસાચામાં જેટલા કાળે એક આત્મા અનતર પર પરાવઢે મરણ પામે તેટલા કાળને ઉદર ભાવપુગલપરાવર્તન કહે છે. તાત્મયીથ એ કે જેટલા કાળે એક માત્મા ક્રમવા કે ક્રમસવાય રસમધના સંઘળા 1
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy