SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વ પૂ શ્રી કનકવિજ્યજી મહારાજ સાહેમની જીવન સૌરભ ઉત્તર ગુજરાતના એક ભાગમાં આવેલ રળિયામણુ અને સુદર સાલડી નામે ગામ આ મહાપુરુષનું જન્મસ્થળ હતું. ગામના શાભાસ્પદ જિનમદ્વિર, ઉપાશ્રય આદિ ધ સ્થાનેથી આ નાનકડુ ગામ શાલી રહ્યું હતું. સવત ૧૯૬૬ ના ચૈત્ર સુદ્ધિ સાતમના મગળ દિવસે મા મહાત્માના બાળ સ્વરૂપે જન્મ થયા. બાળક્ત' શુભ નામ ઢ'કુંચ'દભાઈ રાખવામાં આવ્યુ, વયની વૃદ્ધિ સાથે સ'સ્કારોની પણ વૃદ્ધિ થવા લાગી. માતપિતાએ કરેલ સુસ સ્કારના સિચનથી માલ્યાવસ્થાથી જ તેઓ પ્રભુપૂજા, સામાયિક, પ્રતિક્રમણ, પતિથિએ પૌષધત, વસરે દેવ, ગુરુ તથા સાધર્મિક ભક્તિ રસપૂર્ણાંક કરતા અને વ્યાવહારિક ગુજરાતી સાત ધારણ સાથે સુંદર અને સુદૃઢ ધાર્મિક જ્ઞાન પણ સંપાદન કર્યુ.. ગ્રામ્ય વચ્ચે ડિલેાના આગ્રહથી પરિણીત થયા. પત્નીનું નામ મીથ્યહેન હતું. સ*સારના સબધથી જોડાવા છતાં પૂર્વ જન્મના સુસકાથી તેમનુ મન વૈરાગ્ય તમમ્ જ ઢળતુ" રહ્યું. જેથી તેમના વ્રત પ્રત્યાખ્યાન વપ જપ આદિ અનુષ્કાના નિયમિત રીતે ચાલુ જ રહેલ. ઋણાનુબધે પત્ની પણ ગુણવતી તથા શીલવતી તેમ જ પતિચર્ચામાં પરાયણ હાવાથી ધાર્યાંમાં તેમના તરફથી પણ સારું સહયેાગ પ્રાપ્ત થતા હતે. પરંતુ આઇસ્મિક ખઆરીથી તેમનાં ધર્મપત્ની સ્વર્ગવાસી બન્યાં. વૈરણી કુશભાઈના વૈરાગ્યના સસ્કારો વધુ જાગૃત બન્યા. સ. ૧૯૮૬ માં સ*યમજીવનના આસ્વાદ સરખા ઉપધાનતપની સુંદર આરાધના કરી. સ. ૧૯૮૭ માં પાંત્રીશુ તથા મઠ્ઠાવીશું” પણ હપૂવક કર્યું. પૂ આ. શ્રી વિજયભક્તસૂરીશ્વરજીના દી પરિચયે તેમના મતરમાં ત્યાગમાના પ્રકાશ કર્યાં. તેઓશ્રીના અતર આશિષાએ વૈરાગ્યસ્નેહનું સિંચન કર્યુ. પૂર્વ આચાર્ય દેવ શ્રી સાઠી ગામે પાર્યો. હથી નાચી ઉઠેલ કકુ ભાઈએ પેાતાને પ્રવ્રજ્યા આપવા પૂજ્યશ્રીને પ્રાથના કરી. પૂજ્યશ્રીએ પણ તેમના ત્યાગના રાગને નિહાળી સ* ૧૯૮૮ ના સાથ શુલ છઠ્ઠના દિવસે મહેન્સવપૂર્વક તિગ્મન દાવાસે ભાગવતી પ્રવ્રજ્યા અગીકાર કરાવી. ફનફના રાગના વિજય પ્રાપ્ત કરાવી તેઓશ્રીને મુનિ કનવિજયજી તરીકે જાહેર કર્યાં. પૂર્વ આચાર્ય શ્રીના શુભાશિષાથી તેઓશ્રીએ આગમાનુ” તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કર્યુ બીજા પણ ઘણા મૃત્થાન ઊંડુ લલેકન કર્યું અને સમજીવનના બહુલતમ ભાગ ગુરુનિશ્રામાં જ ગાળ્યા. તેઓશ્રીના અનેક ગુણામાં વૈયાવચ્ચ ગુણ મુખ્ય હતા. કોઈ પણ સાધુ બાળ હૈય
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy