SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાનુવાદ સહિત પ અથવસકાયામાં દશ, સ્થાવરકાયમાં ચાર ચાર, તથા કાયાગ વચનગ અને મનેચોગમાં અનુક્રમે ચાર આઠ અને બે જીવસ્થાનક હોય છે. ટીકાનુ—ત્રસકાયમાં અપર્યાપ્ત પર્યાપ્ત બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરિન્દ્રિય અસરિન્દ્રિય અને સંપિચેન્દ્રિયરૂપ દશ વસ્થાનકે હેાય છે. તથા સ્થાવરકાય–પૃથ્વી અ, તેઉ વાયુ અને વનસ્પતિકાય એ દરેકમાં પર્યાપ્ત સૂમ બાદર એકેન્દ્રિયરૂપ ચાર ચાર જીવસ્થાનકે હાય છે. આ જ ચાર અવસ્થાનકે વચનગ અને મને યોગ વિનાના કેવળ કાયશિમાં હોય છે. કેવળ કાયગિ એકલા એકેન્દ્રિયજ છે, અને તેના ચાર ભેદ પૂર્વે કહ્યા છે. મને ગ વિનાના વચનયોનિમાં પર્યાપ્ત અપર્યાપ્ત બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરિન્દ્રિય અને અસંક્ષિપંચેન્દ્રિય એ આઠ જીભેદો હોય છે. તથા મને ગિમાં સંશિપ ચેન્દ્રિય પર્યાપ્ત અપર્યાપ્ત એ એ જીવસ્થાનકે હેય છે. ૨૩ चउ चउ पुमिथिवेए सव्वाणि नपुंससंपराएसु । किण्हाइतिगाहारगभव्वाभब्वे य मिच्छे य ॥२४॥ चत्वारि चत्वारि पुंस्त्रीवेदे सर्वाणि नपुंसकसंपरायेषु । कृष्णादित्रिकाहारकभव्याभव्ये च मिथ्यादृष्टौ च ॥२४॥ ૧ સામાન્યથી માગવાળા ને વચનગ તથા કાગ અને વચનોગવાળા જીવોને કાયવેગ હોય છે. એટલે કાયાગમાં ચૌદ, વચનગમાં એકેન્દ્રિયના ચાર ભેદ વિના શેષ દશ અને માગમાં સંપિયત-અપર્યાપ્ત એમ બે છત્રભેદે હોય છે, પરંતુ અહિં મને ગવાળાઓને વચન મગ અને કાયાગની તેમજ વચનગવાળાને કાયયોગની ગૌણુતા ગણી તેની વિવક્ષા કરી નથી, મટ આ ગાળામાં જણાવ્યા મુજબ મનેયેગમાં બે, વચનગમાં આઠ અને કાયાગમાં ચાર જીવસ્થાન હોય છે, પ્રશ્ન–આજ પ્રશમાં ગાથા છઠ્ઠીમાં પર્યાપ્ત વિલેન્દ્રિય અને અસંગ્નિ પચેન્દ્રિય એમ ચાર જીવસ્થાનકેમાં કાયાગ તથા વચનગ, સંસિ-પર્યાપ્ત એક જીવસ્થાનકમાં સવગ અને શેષ નવ છવસ્થાનકમાં કેવળ કાયાગ બતાવેલ છે તે પૂર્વાપર વિરોધ કેમ નહિં આવે ઉત્તર- ઠ્ઠી ગાથામાં લબ્ધિઅપર્યાપ્તની વિવેક્ષા હોવાથી અને તેમને પિયાનો સમાપ્તિકાલ ન હેવાથી તેની ગૌણતા માની લબ્ધિ-અપર્યાપ્ત બેઈન્ડિયાદિ ચાર ભેદમાં વચનગ અને સંનિઅપર્યાપ્તમાં મગની વિવક્ષા કરી નથી. જ્યારે અહિ લબ્ધિ-પર્યાતની વિરક્ષા હેવાથી કરણ અપથીપ્ત અવસ્થામાં તે લબ્ધિ-પર્યાપ્ત છેને કરણ પર્યાપ્ત જીવોની જેમ ક્રિયાના પ્રારંભકાલ અને સમાપ્તિ કાલ એક માની અપર્યાપ્ત બેઈન્ડિયાદિક ચારમાં પણ વચનગ અને સંઝિ-અપર્યાપ્તમાં મગ કહ્યો છે. જુઓ. • ટીકા ગા. ૨૩ અને આ ગાથામાં દર્શાવ્યા મુજબ માગની પ્રધાનતાવાળા અને વચનયોગ તથા કાયણ તેમજ વચનગની પ્રધાનતાવાળાને કાયાગની ગૌણતા માની ક્કી ગાથામાં જણાવ્યા મુજબ લબ્ધિઅપર્યાપ્તની વિવસા કરીએ અને ત્યાં જણાવ્યા મુજબ યોગે ઘટાવીએ તે માત્ર સંઝિ-પર્યાપ્ત ૩૫ એક છવદમાં મોગ, પર્યાપ્ત અસજ્ઞિ-પચેન્દ્રિય અને પર્યાપ્ત વિલેન્દ્રિય એ ચારમાં વચનગ અને રોષનવ જીભેદે માં કાયયોગ હોય એમ સમજવું.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy