SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ દમણ અલ્યા છે ૧૨૯ અહીં બલ બ્રાહ્મણને ઘેર ભગવાને ક્ષીરાત્રથી છાપનું પારણું કર્યું. દેવતા તેને ઘેર સુધારાદિ કૃદિ વિગેરે પંચદિવ્ય પ્રગટ કર્યો. આમ વિહાર કરતા કરતા ભગવાન મારા નામના ગામમાં પધાર્યા આ ગામની પહાર દુષ્કૃત નામના તાપસને એક સુંદર આઠમ હતું. આ ઈજત તાપસ સિદ્ધાર્થ રાજાને મિત્ર હોવાથી લ.વારને પણ પૂર પરિચિત હતા તેણે ભગવાનને આશ્રમમાં રહેવાનું વિજ્ઞપ્તિ કરી. હવાન એક દિવસ ત્યાં રહ્યા પs; બીજે દીવસે તેણે વિહાર કરવા મંડયો ત્યારે તેણે ભગવાનને પ્રાર્થના કરી કે. “આપ અત્યારે ભલે અહીં ન રોક કહુ ચતુર્મર તે અહિં જરૂર કરજે” ગવને કુલપતિની પ્રાર્થના સ્વીકારી ત્યાથી વિહાર ચ્ચે વાયુને પેટે પ્રતિબદ્ધ વિહાર કરતા ૯ગવાને ગ્રીકનું અન્યત્ર પસાર કરી ચાતુમાસની શરૂઆતમાં ઈજ્જત તાપસના આક્રમે આવ્યા. અને તેને આપેલા એક કુંપડામાં કાઉસ ધ્યાને રહ્યા. વરસાદ બાર બાર વરસ નહોતે. ભૂમિ હતી, તેથી જાલમાં ધાસ - હેવાથી ગાયે જ્યાં ઘાસ દેખતી ત્યાં દેડી જતી ઋષિઓની ઝુંપડીએ ઘાસની બનેલી હોવાથી ગાના દુખા ટોળાં પડી તરફ આવતાં અને પડીઓને વિખી નાખતાં. પy વીજ તાપસ તો હાથમાં દંડ લઇ સુપડા તરફ આવતી ગાયોને દૂર કરતા આથી તે ગાયે નિચપણે ભગવાનના પડા તરફ આવતી રને પડાના ઘાને આરતી. તાપને ભગવાનના નિસહપાને નિર્બળતા નાની અને તેમણે તેમના કુલપતિ આગળ ફરીયાદ કરી કે તમારે તેમને વર્તમાનકુમાર ગાયોથી ઝુંપડીનું પણું રક્ષણ કરતા નથી.” કુલપતિ એક વખત ભગવાન પાસે રાખ્યો અને કહેવા લાગે છે કુમાર! તમારા પિતાને અન્ન અને રાજાનું રક્ષણ કર્યું. ત્યારે તું તારી ઝુંપડી પણ સંભાળી શક્તા નથી. પશુ પંખી પણ પોતાના માનું રક્ષણ કરે છે કે ભગવાનને કુલપતિ અને તાપ ની રીતથી લાગ્યું કે મારે વાટ મને અપ્રીતિકર છે તે કેરે પણ હું અપ્રીતિકર થાઉં તેવું મારે ન કરવું .” તેમણે તે વખતે નીચેની પાંચ પ્રતિજ્ઞા લીધી. (૧) આજથી પ્રીતિકર સ્થાનમાં રહીશ નહિ. (૨) હંમેશાં કારગ ધ્યાનમાં જ રહીશ. (૩) છાય. હંમેશાં મૌન રાખીશ. (૪) કરપાત્રમાં જ કરીશ અને (૫) હસ્થને વિશ્વ નહિ કરું શુપાણિયક્ષને ઉપસર્ગ Sા પછી ચાનાસાના પંદર દિવસ પસાર થયા હતા - ધ્યાનની સ્થિરતાને લક્ષમાં રાખી ભગવાન નારાકસંનિવેડાથી નીકળી અશ્ચિક ગામમાં આવ્યા. આ વાગ્ની પાદરે પાણિયનું ચૈત્ય હતું. જાગને ત્યાં ચાતુર રહેવા પૂજારી અને મહેકે પાસે ઝાઝા મe. તેને કહ્યું “tપ અહિં રહે તેમાં અગ્રે કે :૦નો વધે નથી પણ આ સ્થાન બહુજ લકર છે કે કે અહિં રત રહે છે તે તે માટે જીવતો બહાર નીકળતું નથી. વિશેષમાં રા રામ વિગત : પ્રમાણે છે.
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy