SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૪૩ પ્રવેશી રહેવવિમાને પ્રણામ ક્યું અને ત્યારબાદ રંગમંડપમાં ચિત્રે નિહાળવા લાગ્યા. આ ચિત્રોમાં નેમિનાથ ભગવાનના જીવનનું આલેખન હતું. તેમાં રમતીને ત્યાગ, પશુને પિકાર. ગિરનારમાં આવવું, કેવળજ્ઞાનની પ્રાપ્તિ આ સત્ર આલેખેલું હતું. પકુમાર આ જોઈ, વૈરાગ્ય ભાવિત થયા. કે તુર્ત અવસર જાણ કાતિક દેએ નાય' તી પ્રવર્તાવે ની વિનતિ કરી. ભગવાને ગણિકાન આપવા માંડયું અને વને અને વિશાળા નામની શિબિર ઉપર આરૂઢ થઈ આશ્રમ ઉદ્યાનમા પધાયો. અને પોષ વદ ૧૧ના દિવસે ઝુરાધા નક્ષત્રમાં અમ તપ પૂર્વક ત્રણ રાજાઓ સાથે દીક્ષા અંગીકાર કરી દીક્ષા લેતાની સાથે જ ભગવાનને મન:૫ય જ્ઞાન થયું. દેએ દીક્ષા કથાક મહેન્સર ઉજ ગવાન આત્મધ્યામાં રહુ કરતા બે દિવસ બાદ કેપટ નામના ગામમાં પધાયા અને ધન્યને ત્યાં તેમણે પમાનધી પારણું કર્યું. દેવોએ પંચદિવ્ય પ્રગટ કર્યો અને પારણાના સ્થાને ધન્ય રત્નપીઠ સ્થાપી શ્રણ અવસ્થા કલિકુંડ તીર્થ. ભગવાન રામનુગ્રામ વિચારતા કાદંબરી રવમાં આવ્યા અને ત્યાં રહે છે વરના કાંઠે કસિગ્ન શાને રહ્યા ભગવાન આત્મમમાં લીન હતા. તેવામાં મહીધર સામે હાથી સરેવરમાં પાણી પીવા અને તેણે ભગવાનને જોયા કે તુર્ત તેને જાતિસ્મર સાન થયું. અને તે વિચારવા લાગ્યો કે “આ મહાપુરૂષના દર્શનથી જગતમાં એવી કઈ વસ્તુ છે કે જે પ્રાપ્ત ન થાય, હું પૂર્વજન્મમાં હેમ નામને કુપુત્ર હતે નશીબ એગે મારું શરીર વામન હતું. કે મારી ખુષ મશ્કરી કરતા તેથી હું જંગલમાં ચાલે છે. ત્યાં મને એક સુરિને એક દો કે સુનિ પાસે દેસાની જાણ કરી પણ સુનિસે મને સાધુપડ્ડા માટે કોચ મની દીક્ષા ન આપી. પરંતુ શ્રાવક વ્રત આપ્યું. હું સારી રીતે શ્રાવક તને પાળતો હતે. લેકેને કે કેફને હેરાન હેાતો કરતો છતાં મારા વામનઃપને આગળ ધરી લેકે મને પજવતા હતા અંતકાલે રાત્તનથી પ્રત્યુ પામી ગામના તિરસ્કાર અને મેટી કાયાના પ્રેમને લઈ આ લરમાં હું હાથ થશે પણ મને ખેદ થાય છે કે હું આ પટ્ટના ભવમાં આ કલ્પવૃક્ષ સમાન મહાત્માની શું સ્ત્રા કરૂ?. હું જે અત્યારે માનવ હતા તો તેમને મારું સમગ્ર જીવન રૂપી કલ્યાણ સાધન પણ હા તે પણ આ પછી તે સરોવરમાં પેઠો હાર્યો અને તેણે કન્ડના પુ . ગગનને વરૂ પ્રદક્ષિg દઈ પુથી લગાનની પૂજા કરી. અને તે પોતાના અભિને ધન્ય મતો પતન અને એ આ પછી દેશે પણ જ્ઞાનની સુધિત વસ્તુમાંથી જ કરી અને ભક્તિ કરી. આ અરસામાં કે પુરૂષે ચંપાનગરીના રાજા કહુને ખબર ઝપી કે નજીકમાં ભગવાન કાકા કાને હા છે. કકડુ લગાનના કાઉસગ ને કાળે. ને દગાનને
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy