SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શાંતિનાથ ચરિત્ર | ૧૪૩ - સર્વાર્થસિદ્ધ વિમાનથી ચ્યવી ઉત્પન્ન થયે. યશોમતિએ સ્વપ્નમાં ચક દેખ્યું. આથી પુત્રનો જન્મ થનાં સ્વપ્નને અનુસરી પુત્રનું નામ ચઢાયુ એવું પાડયું. “ચકાયુધ પણ અનુક્રમે યુવાવસ્થા પામ્યો અને તેને પણ અનેક રાજપુત્રીઓ સાથે પરણાવવામાં આવ્યા. સમય જતાં એક વખત શાંતિનાથ ભગવાનના શસ્ત્રાગારમાં ચરિત્ન-ઉત્પન્ન થયું. અને ત્યાર પછી બીજા તેર રત્નો તેમને પ્રાપ્ત થયાં. આ રનના પ્રભાવથી તેમણે છ ખંડ સાડ્યા. અને ચકીપદ મેળવી શાંતિનાથ ચકવતિ થયા. (૩) દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ - આમ ભગવાને આઠ વર્ષ જૂન પચીશ હજાર વર્ષ જીવનનાં પસાર કર્યો. ત્યારે ‘કેકન્તિક દે એ હે નાથ તીર્થે પ્રવત'ની વિનંતિ કરી. ભગવાને વાર્ષિક દાન આપવા માંડયું અને વાર્ષિક દાનને અંતે ચકાયુધને રાયપર સ્થાપી સવાર્થસિદ્ધ શિબિકામાં આરૂઢ થઈ ભગવાન સહસામ્રવનમાં પધાર્યા. અહિં આવી ચપદની સંદ્ધિને છોડેલ શાંતિના શરીર ઉપર રહેલ શેષ આભૂષણને પણ ત્યાગ કર્યો. અને જેઠ વદ ૧૪નાદિવસે ભરણી નક્ષત્રમાં છ તાપૂર્વક એક હજાર રાજાઓ સાથે દીક્ષા ગ્રહણ કરી. બીજે દિવસે ભગવાને મંદિરપુરમાં સુમિત્ર રાજાને ઘેર પારણું કર્યું. દેવાએ પંચદિવ્ય પ્રગટ કર્યો. * અને સુમિત્ર રાજાએ પ્રભુના ચરણના સ્થાને રત્નપીઠ બનાવી." જગત ઉપર ઉપકાર કરતા નિસ્નેહી ભગવાન વિચરતા વિચરતા ફરી એક વર્ષ બાદ સહ સામ્રવનમાં પધાર્યા. અહિં છ3 તપ કરી નંદિવૃક્ષની નીચે ધ્યાન ધરતાં પ્રભુનાં ‘ઘાનિકમ તૂટયાં. અને પોષ વદ ના દિવસે ભરણી નક્ષત્રમાં તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. એ સમવસરણ રચ્યું. ચકાયુધ રાજ પણ પંરિવાર સંહિત સમવસરણમાં આવ્યું. અને ઈન્દ્રની પાછળ બેઠો. ભગવાને પૂર્વકારથી પ્રવેશી ચિત્યક્ષને પ્રદક્ષિણા કરી અને જો રિક્ષ કહી સિંહાસન ઉપર બેઠા એટલે ઈન્દ્ર ઉભા થઈ ભગવાનની સ્તુતિ કરી. આ પછી ભગવાને દેશના આરંભી. તે દશનામાં ભગવાને સાધુધ અને શ્રાવકધર્મનો ઉપદેશ આપ્યો. અને તેથી કેટલાકે સાધુપણું તે કેટલાકે શ્રાવકપણું અંગીકાર કર્યો ચકાયપે પિતાના પુત્ર સુરૂચંદ્રને રાજ્ય સેંથી પાંત્રીસ રાજાઓ સાથે દીક્ષા અંગીકાર કરી. અને તે ચકાય "સહિત છીએ ભગવાનના ગણધરે થયા આ છત્રીસ ગણધરોએ ભગવાનની પાસેથી -ત્રિપદી પાણી દ્વાદશાંગીની રચના કરી ભગવાને તેમને અનુજ્ઞા આપી અને જ્યારે પ્રથમ પિરિસી પૂર્ણ થઈ ત્યારે ચકાયુધ ગણધરે પાદપીઠ ઉપર બેસી -બીજી પરિસીમાં દેશના આરંભી. તે પૂર્ણ થતાં સૌ ભગવાનને વાદી:વસ્થાનકે ગયા. . ગવાન શાંતિનાથ સ્વામિંના શાસનમાં સુવરના વાહનવાળ, શ્યામવર્ણવાળા. કરના જેવા મુખવાળો, બે દક્ષિણ-ભૂજમાં અજરે અને કમેળ તથાં એકવામ ભામાં નકુળ અને અક્ષસૂત્રને ધારણું કરના નામે “યક્ષશાસનદેવ તથાગોર
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy