SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ તેણે પ્રજાપાલક મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી, અને તે નિરતિચાર ચારિત્ર પાળી સહર દેવલાકમાં દેવપૂણે ઉત્પન્ન થયા. તે દેવના આયુષ્યના સાળ સાગરાપમ ગયા પછી નામે રાજા થયા. તેને રાજસિંહ રાજાએ જીતી લીધેા. મુનિ પાસે ચારિત્ર ગ્રહણુ કર્યું. તપશ્ચર્યાં કરતાં વિકટે કરનારા થા'' એવું નિયાણુ માંધ્યુ. કાલાગે મૃત્યુ દેવપણે ઉત્પન્ન થયા, પાતનપુર નગરમાં વિટ વિકેટે લજ્જા પામી અતિભૂતિ • પરભવમાં રાજસહુને ઉચ્છેદ પામી વિકઢ ખીજા દેવલાકમાં (૪) પાંચમાં પ્રતિવાસુદેવ, વાસુદેવ અને બળદેવની ઉત્પત્તિ, યુદ્ધ અને વાસુદેવ પુરૂસિહના અચક્ર અભિષેક, રાજસ'હું રાજા લાંબા કાળ સ'સારમાં ભમી હરપુર નામના નગરમાં નિશુ’ભ નામે રાજા થયા. તેની કાચા પીસ્તાલીશ ધનુષ્યની ઉંચી, આયુષ્ય દશ લાખ વર્ષનું અને વર્ણ કૃષ્ણ હતા. તે ભરતના ત્રણ ખંડ સાધી પાંચમા પ્રતિવાસુદેવ કહેવાયા. આ અવસરે ભરતખંડના અશ્વપુર નગરમાં શિવ નામે પરાક્રમી રાજા રાજય કરતા હતા. તેને વિજયા અને અમકા નામે એ રાણીઓ હતી પુરૂષ વૃષભના જીવ સહેઅર જૈવલેાકમાંથી ચવી વિજયાની ક્ષિને વિષે ઉત્પન્ન થયો. તે રાત્રે વિજ્રયાને અલભદ્રના જન્મને સુચવનારાં ચાર મહા સ્વમ આવ્યાં. પૂર્ણ માસે વિજયાએ પુત્રને જન્મ આપ્યા. શિવ રાજાએ પુત્રનુ ‘સુદર્શન' એવું' નામ પાડ્યું. વિકટ રાજાના જીવ ખીજા દેવલાકથી ચવી સાત સ્વસ વડે વાસુદેવના જન્મને સુચવત્તા અમકાની કુક્ષિને વિષે ઉત્પન્ન થયો. પૂર્ણ માસે માતાએ પુત્રને જન્મ આપ્યો. પિતાએ આ પુત્ર પુરૂષોમાં સિંહ રૂપ થશે એમ ધારી ‘યુસિંહ ' એવું નામ પાડયું. સુદર્શન અને પુરૂષસિંહ પરસ્પર ખુબ પ્રીતિવાળા થયા. ' . ¿ એક વખત શિવ રાજાએ સીમાડાના રાજાને સાધા સુદર્શન અલશ્ચંદ્રને માકલ્યા, સ્નેહને લીધે પુરૂષસિંહ પશુ તેની પાછળ ગા. તેવામાં પિતા તરફથી સદેશ આવ્યો કે મને દાહવર ઉત્પન્ન થયા છે માટે તું જલ્દીઆવ.' પુષિસ હું જલદી પોતાના નગરમાં પાછા સૂર્યો. પુત્રના દર્શનથી શિવ રાજા આશ્વાસન પામ્યા. પણ વ્યાધિ અટકી નહિ. પુરૂસિદ્ધ પિતાની ચિંતામાં છે તેવામાં સેવકે ખર આપ્યા કે રાજમાતા અગ્નિસ્નાન કરી જીવના અંત આણે છે' તુત વાસુદેવ માતા પાસે દોડી આવ્યા, અને પગે લાગી માતાને કહ્યું કે દાઝ્યા ઉપર અમને ડામ ન દો' માતાએ કહ્યું, ‘હું વિધવા કહેવરાવવા તૈયાર નથી પતિની પહેલાં મને જવા દે' એમ કહી અગ્નિસ્નાન કરી પાતાના જીવનના તેણે અંત આણ્યા, ઘેાડા વખત પછી શિવ રાજા પશુ મૃત્યુ પામ્યા. પુરૂષસિંહ વાસુદેવ વિલાપ કરવા લાગ્યું. સ્નેહિઓએ માંડમાંડ બેધ આપી ધૈય પમાડશે..”
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy