SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ------ - - - - -- ----- ------ ધર્મની બે પ્રક્રિયાઓ છે. એક પ્રક્રિયા છે પુણય. કર્મના બંધની અને બીજી પ્રક્રિયા છે પાપકર્મોના નાશની. પુણ્યકર્મથી ભૌતિક સુખસામગ્રી મળે. પાપકર્મોના નાશથી આત્મગુણેને આવિર્ભાવ થાય, # ધર્મના મર્મને સમજનાર મનુષ્ય ભૌતિક સુખોની પાછળ પાગલ નથી બનતે. તે ભેગી હોઈ શકે પરંતુ ભાગદષ્ટિવાળ ન હોય ! ગદષ્ટિ ખૂલ્યા વિના ધર્મતત્વ સમજી ન શકાય. ગદષ્ટિવાળો જીવ ધર્મક્રિયાઓ કરે, છતાં એને મોક્ષ ન મળે! મોક્ષને જાણ્યા વિના મોક્ષ ગમે ખરા? મેક્ષ ગમ્યા વિના મોક્ષ માંગી શકાય ખરું? માણસને જે ગમે તે જ માગે જે ગમતું નથી તે માંગતા નથી. જ આઠ કર્મોના ક્ષયથી આત્મામાં આઠ અક્ષય ગુણે પ્રગટ થાય છે. જાણે છે આત્માના તે અદ્દભુત ગુણે? પ્રવચન/૪ મક હજાર ચાર શુમાલીસ ધમગ્રન્થના રચયિતા મહાન આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ ધર્મને પ્રભાવ બતાવતા ધર્મ બિન્દુ' નામના પિતાના ધર્મગ્રન્થમાં ફરમાવે છે કે घनदो घनार्थिमा प्रोक्त : कामिनां सर्वकामदः । धर्म एबापवर्गस्य पारम्पर्येण साधक:॥
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy