SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન-૧૩ : ૨૨૭ પડે છે. બહારની આંખ ખંધ કરશેા તે અન્તઃચક્ષુ ઉઘડશે. અંતરની આંખથી ભીતરની દુનિયા જુએ. ત્યાં કેવા કેવા ભાવ પડયા છે અનંત અનંત જન્માથી અનત અનન દુષ્ટ ભાવ આત્મામાં, ક્રબદ્ધ આત્મામા જામેલા પડયા છે. એ દુષ્ટ ભાવે। આપણી ક્રિયાઓને ‘ધર્માં” નથી બનવા દેતા. પછી ભલે ક્રિયાઓનું બાહ્ય રૂપ ધાર્મિક હાય ! અશુભ અને અશુદ્ધ ભાવાથી મલિન બનેલ હૃદયને શુદ્ધ કરવાની ખૂબજ જરૂર છે હૃદયશુદ્ધિ જરૂરી છે, એવુ લાગે છે ? સભામાંથી: લાગે તેા છે. પણ અશકય લાગે છે. મહારાજશ્રી : શક્ય પ્રયત્ન કર્યાં વિના અશય માની લેવું, તે ઘણી મેટી ભૂલ છે. જેની તમને તીવ્ર જરૂર જણાય છે તેના માટે તમે શકય બધા જ પ્રયત્નાકરા જ છે. અશુભ વિચારાને દૂર કરવાનેા કરી પ્રયત્ન કરી નેચે છે? અશુભ, અશુદ્ધ વિચારા, કાંટાની જેમ ડંખે છે ખરા? પણુ ના. સાકર જેવા મીઠા લાગે છે તે અશુભ વિચાર! લાગે તે ! પછી તેને દૂર કરવાના પ્રયત્ન જ કેવી રીતે તમે કરે ? તમે તમારી ભીતર જુએ. અવારનવાર જુએ. જોશે તે જરૂર વિચારશે.. અંતઃકરણ જ ધર્મ છે. આચાર્ય દેવે છે? વિષ્ણુ યાદ રાખેા કે શુદ્ધ ચિત્ત-શુદ્ધ પડેશક' નામના પેાતાના ગ્રન્થમાં આજ ધર્મ ચિત્તભ્રમય : કેવુ' ચિત્ત ધ′સ્વરૂપ અને ચિત્ત ! રાગ-દ્વેષ અને મેહની અદ્ધિ દૂર થવી જોઈએ. અને મેહની અશુદ્ધિ દૂર થવાથી ચિત્ત શુદ્ધ બને છે અને પુષ્ટ બને છે. શુદ્ધ અને પુષ્ટ ચિત્ત જ ધર્મ છે. ધર્માંને કયાંય બહાર શેાધ વાની જરૂર નથી. તમારી ભીતર શેાધેા. આથી જ કહું છુ કે તમારી ભીતર જુએ. જે વસ્તુ જ્યાં હાય છે ત્યાથી જ તે મળે છે. તેને બીજી જગ્યાએ શેાધવાથી નહિ મળે. કહ્યું છે કે અને વિમળ રાગ-દ્વેષ જે વસ્તુ જયાં હોય ત્યાંથી જ ઃ મળે રાતના સમય હતા, એક રાશીમાં રા—લાઈટની નીચે કશુ ક
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy