SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના ત્યારે મનેમાં શું થાય છે? ઉત્સાહ કે ખેદ? ધર્મપ્રવૃત્તિ કેઈપણ હેય, તેમાં સુખના ત્યાગની જ વાત મુખ્ય રહેશે. તમારું મન ભય દેવ અને ખેદથી મુક્ત હશે તે જ ધર્મારાધના કરવામાં તમને આનંદ આવશે. કેઈપણ ધર્મારાધનામાં તમારું ચિત સ્થિર રહે છે? કેમ સ્થિર નથી રહેતું ? મનમાં ભય છે. ભય જ મનને ચંચળ અને અસ્થિર બનાવે છે. જયાં સુધી તમારું મન ભયથી ઘેરાયેલું છે ત્યાં સુધી થિરતાની કઈ જ આશા નથી. ભયના કારણે પરમાત્માના નામની માળા પણ સ્થિરતાથી નહિ ફેરવી શકે. સભામાંથી ? એવું જ બને છે ! હાથ માળા ફેરવે છે અને મન વિષયમાં ફરતું રહે છે. મહારાજશ્રી જ્યાં સુધી અભય નહિ બને ત્યાં સુધી આવી બેહાલી રહેવાની જ જ્યાં સુધી વિષયની પૃહા હશે ત્યાં સુધી ભય હૈયે અહો જમાવીને રહેવાને ! ભયથી ચંચળતા અને ચંચળતાથી ધર્મારાધનામાં વિક્ષેપ ! આથી જ કહું છું કે દષ્ટિમાં આમૂલ પરિવર્તન કરે. વૈષયિક દૃષ્ટિને બદલી નાખો. આત્મદષ્ટિ ઉઘાડો. આત્મદષ્ટિવાળો માણસ જ આત્મશકિત મેળવે છે. આ આત્મશકિત જ માણસને અભય બનાવે છે ! માંડવગઢના મહામંત્રી પેથડશાનું વ્યક્તિત્વ તમને એટલા માટે જ બતાવી રહ્યો છું. એક એવા એતિહાસિક મહાપુરુષ થઈ ગયા કે તેમના ઉચ્ચતમ વ્યકિત મને ઘણું જ પ્રભાવિત કર્યો છે. તેમનું આંતરિક વ્યકિતત્વ ઘણું જ અદ્દભુત હતું. મહામંત્રી જેવા ઊંચા હોદ્દા પર હેવા છતાંય તેમને સત્તાને મેહ ન હતા. સત્તાને મદ ન હતું. સુવર્ણસિદ્ધિ હવા છતાં સંપત્તિને ઘમંડ ન હતો. તેની કોઈ આસક્તિ ન હતી. સુંદર અને નિરોગી દેહ હોવા છતાંય વિષયવાસના ન હતી. યૌવનને ઉન્માદ ન હતું. વિલક્ષણ પ્રતિભાવાન રાજપુરુષ હોવા છતાંય રાજ્ય અને રાજા પ્રત્યે પૂર્ણ નિષ્ઠાવાન હતા. રૂપાળી અને પ્રેમાળા થની હવા છતાંય બ્રહ્મચર્યના ઉપાસક હતા! આવું વ્યક્તિ
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy