SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય -સૂત્ર ૧૪૨૬ ૨પ પિતાના આત્મામાં, પારકાના આત્મામાં અથવા બંનેના આત્મામાં રહેલાં દુખ, શેક, તાપ, આક્રંદન, વધ અને પરિદેવન, એ અસાતવેદનીય કર્મના બંધહેતુ ભૂતઅનુકંપા, વતીઅનુકંપા, દાન, સરાગસંયમ આદિ ગ, ક્ષાતિ અને શૌચ, એ સાતવેદનીય કર્મના બંધહેતુ છે. કેવળજ્ઞાની, કૃત, સંઘ, ધર્મ અને દેવને અવર્ણવાદ, એ દર્શનમોહનીય કર્મના બંધહેતુ છે. કષાયના ઉદયથી થતે તીવ્ર આત્મપરિણામ ચારિત્રમોહનીય કમને બધહેતુ છે. બહુ આરંભ અને બહુ પરિગ્રહ, એ નરકાયુના બંધહેતુ છે. માયા, તિર્યંચાયુષને બંધહેતુ છે. અલ્પ આરંભ, અલ્પ પરિગ્રહ, સ્વભાવની મૃદુતા અને સ્વભાવની સરળતા, એ મનુષ્યાયુષના બંધહેતુ છે. ૧ આ સૂત્રના સ્થાનમાં દિ૦ ૫૦માં “અલ્પાત્મશિર્વ મનુષ” એવું સૂત્ર સત્તરમાં નબર ઉપર છે અને બીજુ અઢારમાં નબર ઉપર મવમવ ” એવું સૂત્ર છે. આ બંને સૂત્રો એ પરંપરા પ્રમાણે મનુષ્યઆયુષના આસવપ્રતિપાદક છે.
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy