SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી : કપ ઉત્તર- તે નામસ્મરણની તરફેણમાં છે. કુરાને શરીફમાં ને કહ્યું છે કે “અલ્લાહનાં અતિ સુંદર નામેં અનેક છે. તેમાંથી - કેઈપણ નામે તેને પોકારે. ઈસ્લામને માનનારા ભગવાનનું નામસ્મરણ કરવા તખી એટલે માળાનો ઉપયોગ કરે છે પ્રશ્ન- આ સંબંધમાં શીખ ધર્મનું મંતવ્ય જણાવશે? ' ઉત્તર– શીખ ધર્મની જડ જ જપ પર રચાયેલી છે. તેના મુખ્ય ધર્મગ્રંથને જપ કહેવામાં આવે છે. તેના પ્રારંભમાં જ લખ્યું છે કે “તે એક છે, તે છે, તેનું નામ સત્ય છે. તે જગતનો કર્તા છે, જેને કેટલાક લેકે પુરુષત સમજે છે, તે પણ તે જ છે. તે નિર્ભય છે, નિર્વેર છે. તેનું ફલ કલાતીત છે. તે અજન્મા છે, સ્વયંભૂ છે, તે જ ગુરુ છે. તેને પ્રસાદ ધન્ય કરે છે. તેને જપ કરે.'' . પ્રશ્ન- આપણા દેશમાં શક્તિની ઉપાસના વિવિધ સ્વરૂપે ચાલે છે, તેમાં જપને સ્થાન અપાયેલું છે ખરું? ઉત્તર- હા. શકિતની ઉપાસના કરનારને સામાન્ય આ રીતે દેવીભક્ત કહેવાય છે અને દરેક દેવીભક્ત પોતાની ઈષ્ટદેવીના મંત્રનો જપ કરતો હોય છે. નવરાત્રિ જેવા દિવસમાં એ જપ નવલાખ સુધી પહોંચે છે. તેઓ જપ વડે દેવીનો સાક્ષાત્કાર થવાનું માને છે. . આ પ્રશ્ન- જંગલી જાતિઓ કે જેમાં કેઈધર્મ વ્યવસ્થિત રીતે પ્રચાર પામેલ નથી, અને જેઓ અનેક પ્રકારના વહેમમાં માને છે, તેમાં જપ જેવું કંઈ છે ખરું ? ' iા મ-જન મ - - -
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy