SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપયોગી મંત્રસંગ્રહ ર૦૧ સર્વ રેગ દૂર કરવા માટે - (૧૨૧) ૐ સં સાં ર્ષિ સ હું હું સ હૈ ત સં સં ઉં .. वां वि वी वु वें 3 वों वौं व वः हंसः અમૃતવણે વા .. . ' એક નવું માટીનું શરાવ (કેડિયું) લાવી તેમાં પાણી ભરવું અને ઉપરને મંત્ર ૧૦૮ વાર બોલી એ પાને અભિમંત્રિત કરવું. પછી તેને પી જવું. આ પ્રાગ બાર મહિના કરવાથી બધા રોગ મટી જાય છે અને નીરોગી અવસ્થા પ્રાપ્ત થાય છે. . . . . " કણ પિશાચીની માટે (૧૨) છે ” વળવાનિ શું ટુ વી રાત્રિના સમયે બાર વાગ્યા પછી આ મંત્રજાપ શરૂ કરો. તે પહેલાં દીવાનું તેલ પગે મસલવું. આ દીવ સરસિયા તેલને કરે. આ રીતે બ્રહ્મચર્યપૂર્વક ૧ લાખ જપ કરવાથી સિદ્ધિ થાય છે. મંત્ર સિદ્ધ થયા પછી સાધકે મનમાં જે કંઈ પ્રશ્ન પૂછશે, તેનો ઉત્તર કર્ણપિશાચિની દેવીના બરડા ઉપર લખેલે જણાશે...' ' . ' ' વરસાદ લાવવા માટે (૧૩) % છે જી િ િ વા . આ મંત્રથી પીંપળાની સમિધા અને ઘીને હવન - ૧૦૦૦૦ કરવાથી દુષ્કલમાં વરસાદ આવે છે.
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy