SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ જપ-૨હસ્યુ અને મત્રા ૧૨૫૦૦ પાઠ કરવાથી સિદ્ધ થાય છે. પછી કામ પડયે આ મત્ર વડે અભિમત્રિત કરેલા જલની અંજલિએ છાંટવાથી સાપનું ઝેર ઉતરી જાય છે. ભય નિવારવા માટે (૧૧૬) ૐ નમો નમો સૂકો છે. फट् स्वाहा । (૧૧૭) ૐ દૂત માઁ લૉ છૉ માઁ ક્ષે (૧૧૮) ૐ થ્રી શ્રી ૢ છે ૨૯૪ ચક્ષી સૌ । ! ઃ फट् આ મંત્રને રોજ ૧૦૦૮ જપ કરવાથી ભયનું નિવારણ થાય છે. તાવ ઉતારવા માટે (૧૧૯) ૐ શાન્ત શાન્તે. સૂર્યાદિનાગિનિસ્વાહા 1 ૧ લાખ મંત્રના જપ કરવાથી સિદ્ધ થાય છે. પછી કામ પડચે આ મંત્ર સાત વાર ખેાલીને અભિમંત્રિત કરેલ જલ પીવડાવવાથી ગમે તેવેા તાવ ઉતરી જાય છે. શૂલની પીડા દૂર કરવા માટે (૧૨૦) જ્ઞાહિ ત્રાહિ માહિ નમોડસ્તુતે ન ન ર दह शूलं त्रिशूलेन हुं फट् स्वाहा । આ મંત્ર ૧૦૮ વાર ભણીને અભિમ'ત્રિત કરેલુ જલ દર્દીને પીવડાવવાથી સર્વ પ્રકારના ફૂલની પીડા મટે છે.
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy