SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ आचारचिन्तामणि-टीका अध्य.१ उ.२ २.३ पृथिवीसमारम्भप्रयोजनम् ४४७ करणे, माननं-जनसत्कारः, तदर्थ, यथा-कीर्तिस्तम्भादिकरणे पूजन वस्त्ररत्नादिपुरस्कारलाभस्तदर्थ, यथा-शिल्पिनां राजदेवप्रतिमादिरचने । जातिमरणमोचनाय-जातिः जन्म, तदर्थ भवान्तरसुखप्राप्त्यर्थं देवकुलादिकरणे, मरणं मरणं येषां जातं तदर्थं मृतपित्रादिस्मरणार्थमित्यर्थः, यथा स्तूपचैत्यादिकरणे, मोचनं मुक्तिस्तदर्थ, यथा-देवभवनप्रतिमादिकरणे । यद्वा जातिमरणमोचनाय जन्ममरणविमुक्तये । तथा दुःखमतिघातहेतु-दुःखविध्वंसार्थ, यथाआदि बनवानेसे प्रशंसा होती है। मानन अर्थात् जनताद्वारा मिलने वाला सत्कार । उस सत्कार के लिए कीर्तिस्तम्भ ( मेमोरियल ) आदि बनवाकर समारम्भ करते हैं। पूजन का अर्थ हैवस्त्र या रत्न आदि का पुरस्कार पाना । जैसे शिल्पी लोग पुरस्कार पाने के उद्देश्य से राजा या देवता की प्रतिमा बनाते हैं। जन्म, मरण और मुक्ति के लिए भी पथिवीकायका समारम्भ किया जाता है । जन्म के लिए जैसे भवान्तर में सुख पाने के लिए देवकुल आदि का निर्माण कराने में और मृत्यु के लिए असे मृत पिता आदि का स्मारक (स्तूप-चैत्य) बनवाने में, और मोचन के अर्थात् मुक्ति के लिए देवभवन एवं उनकी प्रतिमा बनवाने में, अथवा जन्म-मरणमोचन का अर्थ है-जन्म और मरणसे मुक्त होना, उस के लिए पृथ्वीकाय का समारम्भ करते है। तथा दुःखका नाश करने के लिए भी पृथ्वीकाय का समारम्भ करते है, जैसे આરંભ કરે છે. માનન અર્થાત જનતા દ્વારા મળવાવાળે સત્કાર, તે સત્કાર માટેકીર્તિસ્તંભ (મેમોરિયલ) આદિ બનાવીને સમારંભ કરે છે. પૂજનને અર્થ છે-વસ્ત્ર અથવા રત્ન આદિને પુરસ્કાર પ્રાપ્ત કરે તે માટે શિલ્પીલોગ રાજાની કે દેવતાની પ્રતિમા બનાવવામાં સમારંભ કરે છે. જન્મ મરણ મેચન (મૂકાવવા) માટે પણ પૃથ્વીકાયને સમારંભ કરવામાં આવે છે. જન્મના માટે જેમ ભવાતરમાં સુખ પ્રાપ્ત કરવા માટે દેવકુલ આદિના નિર્માણ કરાવવામાં, અને મૃત્યુ માટે જેમ મૃત પિતા આદિનું સ્મારક તૃપ-ચૈત્ય બનાવવામાં, મેચન અર્થાત મુક્તિને માટે દેવભવન એવું તેની પ્રતિમા બનાવવામાં, અથવા જન્મ– મરણ–મેચનને અર્થ છે–જન્મ અને મરણથી મુક્ત થવું તે માટે પૃથ્વીકાયને સમારંભ કરે છે. તથા દુઃખને નાશ કરવા માટે પણ પૃથ્વીકાયને સમારંભ કરે છે, જેમ-ગ્રીષ્મના
SR No.011616
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1958
Total Pages801
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy