SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ सू. ५ कर्मवादिन यथा वा-वातहारिद्रव्यनिर्मितो मोदकः प्रकृत्या वातं हरति, पित्तोपशमकद्रव्यनिर्मितो मोदकः प्रकृत्या पित्तं नाशयति, कफापहारकद्रव्यनिर्मितः कर्फ हरति । इत्येवं मोदकस्य नानाविधा प्रकृतिः। तस्यैव मोदकस्य स्थितिस्तु कस्यचिदेकदिनव्यापिनी, अपरस्य दिनद्वयस्थायिनी, अन्यस्य कस्यचिन्मासादिकालं व्याप्य स्थितिभवति, ततः परं तत्तन्मोदकस्य विनाशात् । एवं मोदकस्यानुभावो मधुरकटुकषायादिरूपः। रसस्तीवमन्दभावेन कस्यचिन्मोदकस्यैकगुणः, कस्यचिद् द्विगुणः, कस्यचित् त्रिगुणो भवति । प्रदेशोऽपि मोदकस्य कस्यचिदेककर्षमितः, कस्यचिद् द्विकर्षपरिमितः, कस्यचित्रिकर्षपरिमितो भवति । अथवा जैसे-वातहारक द्रव्यो से बना मोदक स्वभाव से वात का नाश करता हैं, पित्तका नाश करने वाले द्रव्यों से बना मोदक पित्तका नाश करता है, कफहारी द्रव्यों से बना मोदक कफको दूर करता है, इस प्रकार मोदक की प्रकृति नाना प्रकार की है । कोई मोदक एकदिन तक ही ठहर सकता है, कोई दो दिन तक और कोई महीने भरतक ठहर सकता है, उसके पश्चात् मोदक में वह शक्ति नहीं रहती है । इसी प्रकार किसी मोदक का मधुर या कटुक रस तीव्र होता है किसी का मन्द होता है, किसी मोदक में एकगुण रस होता है, किसी में द्विगुण और किसी में तीन गुणा, किसी मोदक का प्रदेशसमूह एक कर्ष परिमित होता है, किसीका दो कर्ष परिमित होता है, और किसीका तीन कर्ष परिमित होता है। અથવા–જેમ વાયુનાશક દ્રવ્યોથી બનેલા લાડુ સ્વભાવથી વાયુને નાશ કરે છે; પિત્તને શાન્ત કરવા વાળા દ્રવ્યથી બનેલા લાડુ પિતને નાશ કરે છે. કફ નાશ કરનારા દ્રવ્યોથી બનેલા લાડુ કફને દૂર કરે છે, એ પ્રમાણે લાડુની પ્રકૃતિ જુદા-જુદા પ્રકારની છે. કેઈ લાડુ એક દિવસ સુધી રહી શકે છે, કેઈ બે દિવસ અને કઈ મહિના સુધી રહી શકે છે. તે પછી લાડુમાં તે પ્રથમના જેવી શક્તિ રહેતી નથી. એ પ્રમાણે કઈ લાડુને મધુર અથવા કટુક રસ તીવ્ર હોય છે. કેઈન મંદ હોય છે, કેઈ લાડુમાં એક ગુણ રસ હોય છે, કેઈમાં દ્વિગુણ અને કેઈમાં ત્રણ ગુણ રસ હોય છે. કેઈ લાડુના प्रदेशसभूड मे ४१ ( तासा) पशिभित डाय छे. धना मे ४ (यार dial) પરિમિત હોય છે, અને કેઈના ત્રણ કર્ષ (છ તેલા) પરિમતિ હોય છે.
SR No.011616
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1958
Total Pages801
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy