SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ १५७ आचारचिन्तामणि-टीका अवतरणा व्यवहारनयः सिद्धसदृशा एत्र, तत्र ये सकलं कर्म क्षपयन्ति ते सर्वे जीवाः सिद्धा भवंति, तस्मात् सर्वेषामेकैब सत्ता विद्यते । यदि सर्वे सिद्धसदृशास्तहि कथमभव्यजीवैः सिद्धगतिभाग्भिर्न भूयते ? इति श्रूयताम् अभव्यजीवानामनाद्यनन्तचिक्कणकर्मसंवन्धात्, परावर्तस्वभावाभावाच कर्मक्षपणशक्तिर्नास्ति, भव्यानां तु तादृशचिक्कणकर्माभावात् , परावर्तस्वभावसद्भावाच्च देवगुरुधर्मसामग्रीसत्त्वे ज्ञानादिरत्नत्रयसमाराधनेन, गुणश्रेणिसमारोहणेन च सिद्धपदं लब्धुं शक्यम् । समस्त कोका क्षय कर डालते हैं वे सब सिद्ध कहलाते है। उनका असली स्वरूप प्रकट हो जाता है। संसारी जीव कर्म के अधीन होने के कारण दुःखी होते है । इस प्रकार यद्यपि प्रत्येक जीव की सत्ता पृथक्-पृथक् है, तथापि उन में स्वरूप की समानता है। प्रश्न-यदि समस्त जीव सिद्धो के समान है तो अभव्य जीव सिद्भिगति क्यों प्राप्त नहीं करते ? उत्तर-सुनिये, अभव्य जीवों में अनादि अनन्त चिकने कर्मों के सम्बन्ध से और अपरिवर्तनशील स्वभाव के कारण कर्मों का क्षय करने की शक्ति नहीं है। भव्य जीवों के वैसे चिकने कर्मों के न होने से, और परावर्त स्वभाव से, देव गुरु और धर्मरूप सामग्री के मिलने पर ज्ञानादिरत्नत्रय की आराधना करने से, तथा गुणश्रेणी पर आरोहण करने से उनको सिद्धपद प्राप्त करना शक्य है । કર્મોને ક્ષય કરી નાંખે છે, તે સવે સિદ્ધ કહેવાય છે. તેનું અસલી સ્વરૂપે પ્રગટ થઈ જાય છે. સંસારી જીવ કર્મને આધીન હોવાના કારણે દુખી હોય છે. એ પ્રમાણે જે કે પ્રત્યેક જીવની સત્તા પૃથફ-પૃથફ-જૂદી જૂદી છે, તે પણ તેનામાં સ્વરૂપની समानता छे. પ્રશ્ન—જે સર્વ જીવ સિદ્ધોની સમાન છે તે અભવ્ય જીવ સિદ્ધગતિને કેમ પ્રાપ્ત કરી શકતા નથી ? ઉત્તર-સાંભળો, અભવ્ય જીવોમાં અનાદિ-અનંત ચિકણ કર્મોને સંબધ હોવાથી અને અપરિવર્તનશીલ સ્વભાવના કારણે કર્મોને ક્ષય કરવાની શક્તિ નથીઃ ભવ્ય જીવોને તેવાં ચીકણાં કમ ન હોવાથી અને પરાવર્ત–સ્વભાવથી દેવ, ગુરુ અને ધર્મરૂપ સામગ્રીના મળવા પર, જ્ઞાનાદિ રત્નત્રયની આરાધના કરવાથી, તથા ગુણ શ્રેણી પર આરોહણ કરવાથી તેઓને સિદ્ધપદ પ્રાપ્ત કરવું શક્ય છે.
SR No.011616
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1958
Total Pages801
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy