SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ आचारचिन्तामणि-टीका अवतरणा षड्द्रव्यविचार १४३ परमाणनां द्वौ भेदौ स्तः-बद्धा अबद्धाश्च । तत्र वद्धाः स्कन्धरूपाः। अबद्धाः परस्परासंयुक्ताः। स्कन्धानां पुनौं भेदौ-जीवसहिताः, जीवरहिताश्च । तत्र घट-पटादिरूपा अजीवस्कन्धाः । अथ जीवस्कन्ध-विचारः प्रस्तूयते द्वयोः परमाण्वोः संयोगे द्विप्रदेशी स्कन्धः । त्रयाणां परमाणूनां संयोगे त्रिपदेशी स्कन्धः । एवमसंख्यातानां परमाणूनां संयोगादसंख्यातप्रदेशी स्कन्धो जायते । एतावत्पर्यन्ताः स्कन्धा जीवानां ग्राह्या न भवन्ति । परमाणु दो प्रकार के है- वद्ध और अबद्ध । स्कन्धरूप परमाणु बद्ध कहलाते है, और आपस में असंयुक्त परमाणु अबद्ध कहलाते है । स्कन्ध के भी दो भेद हैं-जीवसहित और जीवरहित, इन में घट पट आदि स्कन्ध अजीवस्कन्ध कहलाते है । अब जीवस्कन्ध का विचार करते हैं दो परमाणुओ का संयोग होने पर द्विप्रदेशी स्कन्ध बनता है, और तीन परमाणुओ के संयोगसे त्रिप्रदेशी स्कन्ध । इसी प्रकार असंख्यात परमाणुओं के संयोग से असंख्यातप्रदेशी स्कन्ध उत्पन्न होता है। यहाँ तक के स्कन्ध जीवों द्वारा ग्रहण नहीं किये जा सकते । પરમાણુ બે પ્રકારના છે–(૧) બદ્ધ અને (૨) અબદ્ધ. સ્કંધપ પરમાણુ બદ્ધ કહેવાય છે, અને આપસમાં અસંયુક્ત પરમાણુ અબદ્ધ કહેવાય છે. સ્કંધના પણ બે ભેદ છે–જીવસહિત અને જીવરહિત. તેમાં ઘટ પટ આદિ સ્કંધ અછવર્કંધ કહેવાય છે. હવે જીવન્કંધને વિચાર કરવામાં આવે છે બે પરમાણુઓને સંગ થવાથી દ્વિપ્રદેશી સ્કંધ બને છે, અને ત્રણ પરમાણુએના સંગથી ત્રિપ્રદેશી ઢંધ બને છે, એ પ્રમાણે અસંખ્યાત પરમાણુઓના સંગથી અસ ખ્યાતપ્રદેશી ઢંધ ઉત્પન્ન થાય છે. અહિં સુધીના સ્કંધ, જીવે દ્વારા ગ્રહણ કરી શકાતા નથી.
SR No.011616
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1958
Total Pages801
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy