SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ अचारचिन्तामणि टीका अवतरणां जीवास्तिकाय १२३ इन्द्रियपंचकम्५, मनोवाक्कायबलत्रयम्३, श्वासोच्छासरूपः१, आयुश्चेति१ । एते दश प्राणाः संसारिणां यथासंभवं भवन्ति । नारकतिर्यगादयः संसारिणो द्रव्यप्राणैरपि प्राणिनः। व्यपगतसमस्तकर्मसम्बन्धाः सिद्धास्तु केवलभावप्राणैरेव प्राणिनः सन्ति । भावप्राणाश्चतुर्विधाः-अनन्तज्ञानम् १, अनन्तवीर्यम् २, अनन्तसुखम् ३, अनाद्यनन्तस्थितिश्च । तत्रानन्तज्ञानात् बायोपशमिकपञ्चेन्द्रियाणि, अनन्तवीयरूपभावप्राणस्यानन्तांशेन मनोवाक्कायवलत्रयम् , अनन्तसुखाच्चश्वासोच्छासरूपः प्राणः समुद्भवति, तथा अनाधनन्तस्थितिरूप-भावप्राणतः सादिसान्तरूप आयुःप्राणो जायते । एवं द्रव्यप्राणानां कारणं भावप्राणा इत्यवधेयम् । दशभेद है-पांच इन्द्रिया५, तीन बल-मनोबल, वचनबल और कायबल३, श्वासोच्छवास १ तथा आयु १, ये दश द्रव्यप्राण यथासम्भव संसारी जीवों के होते है । नारकी, तिथंच आदि संसारी जीवों में भी द्रव्यप्राण पाये जाते है, किन्तु सब प्रकार के कर्म-संबंध से रहित सिद्धो में सिर्फ भावप्राण ही होते है । सिद्ध जीव भावप्राणो के कारण ही प्राणी कहलाते है । ___ भाव प्राणके चार भेद है-अनन्तज्ञान १, अनन्तवीर्य२, अनन्तसुख३, और अनादिअनन्तस्थिति४ । क्षयोपशम से उत्पन्न होने वाली पांच इन्द्रियाँ अनन्त ज्ञान का विकार (वैभाविक परिणमन ) है, मन, वचन और काय-बल, अनन्तवीर्यरूप भावप्राणका विकार है, श्वासोच्छास अनंतसुखरूप भावप्राणका विकार है, और सादिसान्त आयुरूप द्रव्यप्राण अनादि-अनंतस्थितिरूप भावप्राणका विकार है । इस प्रकार भावप्राण द्रव्यप्राणों के कारण है। દસ ભેદ છે—પાંચ ઈન્દ્રિપ, ત્રણ બળ અર્થાત્ મનેબલ, વચનબલ અને કાયલબ૩, શ્વાસોચ્છાસ, તથા આયુ, આ દસ દ્રવ્યપ્રાણ સાધારણ રીતે સંસારી જીને હોય છે. નારકી તિર્થં ચ આદિ સંસારી જીવનમાં પણ દ્રવ્યપ્રાણ દેખાય છે, પરંતુ સર્વ પ્રકારના કર્મ–સ બંધથી રહિત સિદ્ધોમાં માત્ર ભાવપ્રાણુ જ હોય છે. સિદ્ધ જીવ ભાવપ્રાણોના કારણથી જ પ્રાણી કહેવાય છે. ભાવપ્રાણુના ચાર ભેદ છે–અનતજ્ઞાન, અનન્તવીર્ય, અનન્ત સુખ અને અનાદિઅનન્ત સ્થિતિ, ક્ષપશમથી ઉત્પન્ન થવા વાળી પાંચ ઇન્દ્રિયે અનન્ત જ્ઞાનને વિકાર (ભાવિક પરિણમન) છે, મન, વચન અને કાયબલ, અનંત વીર્યરૂપ ભાવ પ્રાણનો વિકાર છે, શ્વાસોચ્છાસ તે અનંતસુખરૂપ ભાવપ્રાણને વિકાર છે અને સાદિ-સાન્ત આયુરૂપ દ્રવ્યપ્રાણ, અનાદિ અનંત સ્થિતિરૂપ ભાવપ્રાણને વિકાર છે. એ પ્રમાણે लावा, द्रव्यप्राणाना- २९५ छे.
SR No.011616
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1958
Total Pages801
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy