SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કારમ`ત્રસિદ્ધિ ૩૫૦ –મુદ્ધિ વધારનારા સ્ત્ર 'ॐ नमो अरिहंताणं वद वद वाग्वादिनी स्वाहा' આ મંત્રથી અભિમત્રિત કરેલી માલકાંગણીનુ એક માસ સુધી સેવન કરવાથી બુદ્ધિમાં વધારો થાય છે. અહી એ જણાવવું પ્રાસંગિક લેખાશે કે માલકાંગણીનું સંસ્કૃત નામ જ્યાતિષ્મતી છે. એનુ તેલ સ્મૃતિ વધારવા માટે ઘણું અકસીર મનાય છે. સોળમા સૈકામાં તેલંગણુ દેશમાં થઈ ગયેલા ઈલેશ્વર ઉપાધ્યાયે આ તેલના પ્રયાગથી પેાતાની પાઠશાળામાં ભણતા ૫૦૦ વિદ્યાથી આને ઘણા બુદ્ધિમાન, સ્મૃતિમાન અનાવ્યા હતા તથા તેની નાચી નામની પુત્રી પણ એનાથી ઘણી જ તીવ્ર સ્મૃતિવાળી થઈ હતી. તેના પ્રયોગ સામાન્ય રીતે નીચે પ્રમાણે કરવામાં આવે છે: માલકાંગણીના તેલનાં ૧૦ ટીપાં પતાસાં પર નાખવાં, પછી તે પતાસું ખાઈને ઉપર દૂધ પીવુ. ખારાકમાં જૂના ચેાખા તથા દૂધ વાપરવું. પાણી બિલકુલ ન વાપરવું અથવા અતિ અલ્પ વાપરવું, તેલનુ પ્રમાણ બબ્બે ટીપાંથી વધારતાં જવું, પણ ન તાલા જેટલું થાય, એટલે આગળ ન વધારવું, કુલ ૪૦ દિવસ આ પ્રયોગ કરવાથી ઘણાજ લાભ થાય છે. પરંતુ આ પ્રયાગ કાઈ કુશળ વૈદ્યની દેખરેખ નીચે કરવા. આ સચેગામાં અભિમત્રિત કરેલી માલકાંગણીના સેવનથી ઘણા લાભ થવા સભવ છે. ૬-સપ વગેરેનું ઝેર ઉતારવાના મંત્ર ॐ ह्रीँ" हूँ हूँ हूँ हू : नमो सिद्धाणं विषं નિર્જિવીમવતુ તૂં' દી
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy