SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ એના વિચાર કરવા લાગી. વિચારણામાં તન્મય થતાં જાતિસ્મરણુ જ્ઞાનના પ્રકાશ થઈ રહ્યો હતા, એટલે મૂર્છા આવી ગઈ. પછી ચેતના આવતાં તાજો જ છેડેલે · સમળી' ના પક્ષી તરીકેના જન્મ, અન્ત સમયે મુનિરાજે સંભળાવેલા નવકારમંત્ર, એ બધું ચિત્ર આત્મપ્રત્યક્ષ થયું. જોકે આ તા તાજી જ બનેલી ઘટના છે, પરંતુ અનેક વરસો પહેલાં સાંભળેલા અને ખૂબ ખૂબ રટણ કરીને ધૂટેલા નવકાર મંત્રના દૃઢ શ્વસ્કારને કારણે વરસા પછી પણુ કાને પડતાં જાતિસ્મરણુ થઈ શકે છે. કાઈ પણ ચાવીશી કે વીશીમાં, ધાર્મિક ક્ષેત્રે જાતિસ્મરણુ. જ્ઞાન થયાનુ નાંધાયુ છે, ત્યાં નમો અરિહંતાળ કે નવા મંત્ર ને જ કારણુ તરીકે નોંધ્યા છે. આથી એક વાત નિશ્ચિત છે કે આ મંત્ર' અક્ષરાનુપૂર્વી થી, દરેક કાળમાં વિદ્યમાન રહે છે. આત્માનું ચૈતન્ય, અગ્નિનું ઉષ્ણત્વ સહભાવિ તરીકે અનાદિ અનંતકાલ સુધી રહેવાવાળું છે, એવી જ રીતે આ મંત્રના રચનાર કાઈ નથી, એની આદિ કે અંત પ નથી. આના ભત્રાક્ષરા અનાદિસસિદ્ધ છે. અનાદિ અનંતકાળ નામના અભિનવ આયુષ્યવાળા છે. ' . ઉક્ટ ધ્યાન અને ભક્તિના અજોડ પ્રભાવ માનસશાસ્ત્રને એક નિયમ છે કે જે વસ્તુનું વારંવાર અવિરત શ્રવણુ, મનન, ચિંતન, નિદિધ્યાસન, રટન કે ધ્યાન કરવામાં આવે ૧. અનાદિસ સિદ્ધ ઉપર કેટલાક પ્રમાણા જોઈ એ. . - ध्यायतोऽनादिसंसिद्धान् वर्णानेतान् यथाविधि । अनादि मूलमन्त्रोऽयम् । -સો અપાવાને ( ૫. ન. ફૂલ. ) આગે ચેાવીશી હુઈ અનતી, હશે વાર અનંત; નવકાર તણી કાઈ આદિ ન જાણે, એમ ભાંખે અરિહંત -અનત ચૌવીશી આગે માનિક, પચપરમેષ્ઠિ ધ્યાન.
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy