SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ અહમંત્ર ૩૩૩. कनककमलगर्भ कर्णिकायां निषण्णं विगततमसमर्ह सान्द्रचन्द्रांशुगौरम् । गगनमनुसरन्तं सच्चरन्तं हरित्सु स्मर जिनपतिकल्पं मन्त्रराजं यतीन्द्र ! ॥ હે મુનિવર ! તું અજ્ઞાનરૂપી અંધકારથી રહિત, ઘન એવા ચંદ્ર કિરણેના જેવી ગીર કાંતિવાળા અને સાક્ષાત્ જિનપતિ સમાન એવા મંત્રરાજ જઈ (નાભિગત) સુવર્ણ કમલની મધ્યમાં વિરાજમાન છે, એમ પ્રથમ ચિંતવ. તે પછી તે આકાશમાં જાય છે અને સર્વ દિશાઓમાં સંચરે. છે, એમ ચિંતવ.” इति सर्वत्रगं ध्यायन्नहमित्येकमानसः । स्वप्नेऽपि तन्मयो योगी किश्चिदन्यन्न पश्यति ।। આ પ્રકારે સર્વત્ર જતા એવા “બ” નું એક ચિત્તથી. ધ્યાન કરતે અને તેમાં લીન થતે યેગી સ્વપ્નમાં પણ એ. (બ) સિવાય બીજું તે નથી? શ્રી ભદ્રગુપ્તાચાર્ય “અનુભવસિદ્ધમંત્રદ્ધાત્રિશિકાર માં ગાઈ બીજના ગવાળા બે મત્રે નીચે મુજબ કહ્યા છેઃ “ શ્રી ફ્રી નમઃ” એ સર્વજ્ઞાભ મંત્ર છે અને છી છી કાઈ નમઃ' એ સર્વક કરમંત્ર છે. આ બંને. મત્રે ૧૨૫૦૦ સંધ્ય પ્રમાણે જપ કરવાથી અને તેના દશમા ભાગને એટલે ૧૨૦૦ સંખ્યા પ્રમાણુ હોમ કરવાથી. ગુરુકૃપા વડે સિદ્ધ થાય છે.
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy