SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ નમસ્કારમંત્રસિદ્ધિ શ્રી સિહતિલસૂરિજીએ “શ્રીમન્નરાજ રહસ્યમાં કહ્યું છે કેअहं जपात् क्षयमरोचकमग्निमांद्य कुष्ठोदरामकसनश्वसनानि हन्ति । प्राप्नोति चाप्रतिमवाक् महतीं महद्भ्यः पूजां परत्र च गतिं पुरुषोत्तमाप्ताम् ।। “અ” મંત્રરાજ જય દ્વારા ક્ષય, અરુચિ, અપચે, કે, આમગ, ખાંસી, શ્વાસ વગેરેને નાશ કરે છે. તેને જપ કરનાર અપ્રતિમ વાણુવાળ બને છે, મહાપુરુષની પૂજાને પ્રાપ્ત કરે છે અને પરલેકમાં ઉત્તમ પુરુષોએ પ્રાપ્ત કરેલી ગતિને મેળવે છે? * અમે શ્વાસના દર્દીઓને અમુક આયુર્વેદિક દવાઓ આપવા ઉપરાંત થોડે પ્રાણાયામ કરવા કહ્યું હતું તથા આ મંત્રની સવારસાંજ અમુક માળાઓ ગણવાનું સૂચન કર્યું હતું. એ પ્રમાણે ત્રિવિધ સાધનથી એ દર્દીએ શ્વાસના દર્દથી મુક્ત થયા હતા. તેમના એક દર્દીને ધાર્યો ફાયદો થશે નહિ, તેમાં તેની શ્રદ્ધાને દોષ હોય, તે બનવા જોગ છે. અન્ય રેગે પર તેની અસ્થામણ કરવાનો અવસર સાંપડયો -નથી, પણ એક વાર ટેનમાં પ્રવાસ કરતાં અમારા મિત્રને પેટના સખ્ત દુઃખાવો ઉપડે, તે આ મંત્રની ધૂન લગાવતાં જ મટી ગયે હતો અને આખાયે પ્રવાસમાં તેને ફરી દુઃખાવો થા ન હતા. અનુભવીઓ આ મંત્રને લગતા અનુભવો અમારા પર મોકલી આપે, એવી અમારી વિનંતિ છે.
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy