SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૪] ધ્યાનનું મહત્ત્વ નમસ્કારમંત્ર સ્મરવા ગ્ય છે, જમવા ગ્ય છે, તેમ ચિતવવા ગ્ય પણ છે. વધારે સ્પષ્ટ કહીએ તે નમસ્કાર મંત્રનું સ્મરણ કરીએ, નમસ્કારમંત્રને જપ કરીએ, પણ. નમસ્કારમંત્રનું ધ્યાન ન ધરીએ તે નમસ્કારમંત્રની સાધના અધૂરી કે અપૂર્ણ જ રહે અને એવી અપૂર્ણ સાધના વડે સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે નહિ; તેથી જ અમે આ પ્રકરણમાં ધ્યાનનું મહત્વ સમજાવવા ઈચ્છીએ છીએ. પ્રસ્તુત ગ્રંથના ત્રીજા પ્રકરણમાં નમસ્કારમંત્રનું નિરૂપણ કરતી વખતે એ વસ્તુ સ્પષ્ટ કરવામાં આવી છે કે નમરકારને પાઠ વારંવાર મનન કરવા ગ્ય હેવાથી મંત્ર કહેવાય છે. તે પરથી એટલું તો સર્વે પાઠકને સમજાયું જ હશે કે નમસ્કારમંત્રનું મનન કરવું જોઈએ. આ મનન બે પ્રકારે થઈ શકેઃ એક તે મૂલપાઠ અક્ષરશુદ્ધિ તથા ઉચારશુદ્ધિપૂર્વક બેલ્યા કરે અને બીજું તેનું ચિંતન કરવું. તેમાં અક્ષરશુદ્ધિ તથા ઉચ્ચાર
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy