SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ જપમાલા અંગે કેટલીક વિચારણા ૨૦૩૪ , અથવા લાકડાના પારા પર સોને મઢીને અથવા માત્ર પિલા. મણકા બનાવીને તેની માલા બનાવી શકાય છે. તેને ઉપાગ. ઉપર કહ્યું તેમ, વશીકરણ કે સ્તંભનમાં થાય છે. રણ–રત્ન. પ્રાચીન શાસકારેએ તેના ચૌદ પ્રકારે માન્યા છે : (૧) ગમેદક, (૨) રુચક, (૩) અંક, (૪) સ્ફટિક અને હિતાક્ષ, (૫) મરત અને મસારગલ્લ, (૬) ભુજમેચક, (૭) ઈન્દ્રનીલ, (૮) ચંદન, ગરિક અને હંસગર્ભ, (૯) પુલક, (૧૦) સૌગન્ધિક, (૧૧) ચન્દ્રપ્રભા (૧૨) - વૈર્ય, (૧૩) જલકાંત અને (૧૪) સૂર્યકાંત. ' આજે રત્ન શબ્દથી મુખ્યત્વે માણેક, ખરાજ, નીલમ, પન્ના, ગોમેદ (લસણિયું), શનિ વગેરે સમજાય છે. કેઈન - શ્રીમંત, રાજા કે મહારાજા તેની માલા બનાવી મંત્રજપને લાભ લઈ શકે, પરંતુ તેના કરતાં ઈન્દ્રાક્ષ વગેરેની માલાથી , વધારે લાભ થાય છે. તે અંગે અગ્નિપુરાણમાં કહ્યું છે કે हिरण्यरन्नमणिमिर्जप्त्वा शतगुणं भवेत् । સામિા પાલૈયુાં મ | नियुत वापि रुद्राक्ष बास्तु न संशयः । पुत्रजीवकजापस्य परिसंख्या न विद्यते ॥ સુવર્ણ, રત્ન અને મણિની માલા વડે જપ કરવાથી ચી ગુણે લાભ થાય છે, ઈન્દ્રાક્ષની માલા વડે જપ કરવાથી: હજાર ગણે લાભ થાય છે, કમલબીજની માલા વડે જ. કરવાથી દશ હજાર ગણે લાભ થાય છે, રુદ્રાક્ષની માલા વડે.
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy