SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ - ' નમસ્કારમંત્રસિદ્ધિ પાંચ મહાવ્રત ધારણ કરે તે ૫ ગુણ રાત્રિજનને ત્યાગ કરે તે ૧ ગુણ છ કાચના ની રક્ષા કરે છે, ૬ ગુણ પાંચ ઈન્દ્રિ પર સંયમ રાખે તે ત્રણ ગુપ્તિનું પાલન કરે તે લેભ રખે નહિ તે ક્ષમા ધારણ કરે તે ૧ ગુણ ચિત્તને નિર્મળ રાખે તે ૧ ગુણ વસ્ત્ર વગેરેની શુદ્ધ પડિલેહણ કરે તે ૧ ગુણ સંયમમાં રહે એટલે અવિવેકને - ત્યાગ કરે તે ૧ ગુણ પરીષહ સહન કરે તે ૧ ગુણ ઉપસર્ગો સહન કરે તે ૧ ગુણ કુલ ૨૭ ગુણ આ સત્તાવીશ ગુણે વડે સાધુ ભગવંતોનું ચિંતન કરવું જોઈએ. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુમાં કેટલાક ગુણ સમાન દેખાય છે, છતાં અધિકારભેદથી તે જુદા સમજવા. આ ૧૦૮ ગુણે વડે પંચપરમેષ્ઠિનું ચિંતન કરવાથી દેવ-ગુરુની સાચી ઓળખાણું થાય છે તથા તેમના પ્રત્યે શ્રદ્ધા-ભક્તિ–પ્રીતિ જાગે છે, જે સવનું મુખ્ય લક્ષણ છે.
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy